________________
૯૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચારે તરફ શસ્ત્રો ધારણ કરાવીને ઊભા રખાય. કે જેથી ધનુષ્યારાપના આ ઉત્સવમાં આવેલેા તારો શત્રુ ધનુષ્ય ધારણ કરતાં એળખાય કે તરત તે જીવતાને જીવતે જ ગ્રહણ કરી શકાય.’
મત્રીશ્વરની આ ચાજનાથી અત્યમ ખુશ થઈને કસે તેને કરવા આદેશ આપ્યા.
ચ.
મત્રીશ્વરે આખુ ય ષડ્વત્ર ચૈાજનાબદ્ધ રીતે ગાઠવી દીધુ. અને મત્રિત કરાયેલા રાજાએ મથુરામાં આવવા લાગ્યા.
C
બધી યાજના
હતું
શૌય પુરમાં સમુદ્રવિજયાદ કાઇ જ યાઢવાને ક ંસે આમંત્રણ આપ્યુ કેમ કે તેમ કરવામાં પેાતાના શત્રુ ચાઢવકુળના વંશ જ હાવાથી તેને યાદવા બચાવવા પ્રયત્ન કર્યા વગર ન રહે. અને પેાતાના પ્રાણના શત્રુને જીવતા જ ઝડપવાનુ ષડયંત્ર પાર પડી ના શકે. આથી ખલદેવના મેાટાભાઇ ‘અનાવૃષ્ટિ' છૂપા વેશે શૌય પુરથી મથુરા ધનુષ્યારાપણુમાં જવા નીકળી ગયેા. વચ્ચે રસ્તામાં આવતા નંગેકુલમાં નાના ભાઇ બલદેવ તરફના વાત્સલ્યથી ખેંચાઇને ત્યાં જ રાત રાકાયા.
.
r
આગળ
થ
સવારે ખલદેવને મલાત્કારે સમજાવીને ગેાકુળમાં જ રાખીને કૃષ્ણને પેાતાની સાથે લઇને મથુરા તરફ પ્રયાણ કર્યું. પણ રસ્તામાં એક વિશાળ વડ અટકી પડયા. આથી તે રથને અનાવૃષ્ટિ આગળ લઈ જઈ ના શકયા ત્યારે એક ઘાસના તણખલાની જેમ વડવૃક્ષને ઉખાડીને શ્રીકૃષ્ણે દૂર-દૂર ફેંકી દીધું.
કૃષ્ણના બાહુના ખળથી ખુશ-ખુશ થઈ ગયેલા અનાધૃષ્ટિએ કૃષ્ણને વારવાર આલિગન અને ચુંબન કર્યા. ધીમે ધીમે બન્ને ભાઈએ મથુરામાં આવ્યા.
રથને મથુરા નગરી બહાર રાખીને કેશવ સહિત અનાવૃષ્ટિએ ચાપ– મ`ડપમાં પ્રવેશ કર્યાં. આબેહુબ શણગારેલા ધનુષ્ય માંડપમાં બેઠેલી રૂપ-લાવણ્યની મૂર્તિ સત્યભામાને જોઇ, સત્યભામાને જોઇ. સત્યભામાની નજર ગેળ-માંસલ ખભા બાહુબળવાળા શ્યામલ કાંતિવાળા સેાહામણા કૃષ્ણ ઉપર પડી. અને શ્રીકૃષ્ણને શ્વેતાં જ કામાનુરાગવાળી બની.
ત્યભામા
ણું ત્યાં
દેશ-દેશના રાજાએ આવી આવીને ધનુષ્યને ઉઠાવવા જતાં હતા રહેલા ખતરનાક સર્પ અને ભયાનક અગ્નિની જ્વાળાએ જોઇને જ દૂરથી ધનુષ્યને નમી-નમીને પાછા ફરી જતા હતા. પાછા ફરતાં રાજાઓને જોઇને અનાષ્ટિ તે રાજાએની હાંસી ઉડાવતા હતા.