________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧૧
બીજે દિવસે કુમારીએ પોપટને નવડાવી ખાવાનું આપ્યું તે ખાતા નથી. કુમારીએ ઘણું મહેનત કરી પ્રેમથી ખાવા સમજાવ્યો પણ તે ખાતા નથી. તેને તેા જિનદન કરવા હતા. કુમારી દુર ગઇ તરત તે ઉડીને મદિર ગયો અને પ્રભુના દર્શન કર્યાં. કુમારીને તેા પાપટ વિના ચાલતું નથી તે પાંત કરવા થઇ ઢળી પડી. અને ભાનમાં આવતાં પોપટ-પોપટ રટન કરવા કરાવી. રાજપુરૂષો મન્દિરે ગયા ત્યાં પોપટ હતા લાવીને કુમારીને થઇ ગઈ. આનંદના તેણીને પાર ન રહ્યો.
લાગી અને બેશુદ્ધ લાગી. રાજાએ તપાસ આપ્યો તે ખુશ
પોપ ને લઇ છાતી સરસી ચાંપ્યો. અને ઠબકા દેવા લાગી—તું મને છેડી ગયો. હું તને પ્રાપ્ત કરતાં પણ વહાલા ગણુ છુ.. પ્રેમના વિચાર ન કર્યો. -
ગુસ્સામાં આવેલી કુમારીએ છરી મગાવી અને પેાપટ સામે જોઇને કહ્યું, તારી પાંખા જ કાપી નાખુ' પછી ક્યાં જશે ?
પોપટના ભાવને નહીં જાણતી કુમારીએ તેની પાંખો કાપી નાખી. પાપટ બિચારા ભયભીત અન્ય પીડાને ભેગવી રહ્યો તેણે કુમારી ઉપર દ્વેષ ન કર્યાં. સમભાવમાં રહ્યો અરિહંતનું ધ્યાન કરતા લીન રહ્યો, આંખા બંધ કરી, મૌન થયો. ખાવાપીવાનું માંડી વાળ્યું. પ્રભુ ઇન વિના ખાવુ-પીવું નહિં તે નિયમની કુમારીને ક્યાં ખબર હતી? ત્રણ દિવસ પોપટ અનશનમાં રહ્યો અને સમભાવે પાંખ કપાવાની પીડા સહન કરતાં પ્રભુન ઇનનું સ્મરણ કરતાં મરીને સદગતિ સાધી.
હે જન્, એ પોપટ તે તું શંખરાજા છે. કુમારી તે ક્લાવતી છે. પૂર્વ ભવમાં તેણીએ પાં મા છેદી આ ભવમાં તમે હાથ કપાવ્યા પણ શીલના પ્રભાવથી તેને હાથ આવી ગયા. એકવીશ ભવ સુધી ઉત્તરાત્તર ધર્મ સાધી સુખ ભાગવી તમે અને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ભવમાં ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન પામી મેક્ષે જશેા.’ રાજાએ લાવતીને મમ વી.
ગુરૂના ઉપદેશથી બંને ધર્માત્મા બન્યા અને ધર્મ સાધી જીવન સફળ બનાવ્યું.
શ્રી જૈન. શાસનનું રૂા. ૫૧–લવાજમ ભરી વાર્ષિક ગ્રાહક બને.