________________
* પોપટની ધ બુધ્ધિ *
—પૂ. સાધ્વીજી સુવણ પ્રભાશ્રીજી મ.
શ ંખ રાજાની રાણી ાવતીને તેના પિયરથી તેના ભાઇ જયસેનકુમારે મેકલેલ ડાં આપ્યા. તે રાજી થઇને કડાંને પ્રસન્નતાથી જુએ છે. અને મેલે છે કે-આ ડાં જોઉં છું. અને તને જોઉ* છુ.... ડાં યાદ કરૂ છું અને તું યાદ આવે છે. તે છાતી સરસાં કરી વહાલ કરે છે.
આમ કહી
શ'ખરાજા તે જોઇ જાય છે. તેને થયુ નક્કી આ કાઇના પ્રેમમાં આ દુષ્ટાને મારી ન ખાવુ..
રાજાએ રાજપુરૂષોને કહ્યું: કલાવતી રાણીને જ*ગલમાં મૂકી બંને હાથ કાપી કડાં સહિત મારી પાસે હાજર કરા.
આવે
પડેલી છે.
અને તેના
'
રાજપુરૂષો તેા ચીઠ્ઠીના ચાકર, રાજાજી ફરવા ખેાલાવે છે. તેમ કહુ. કલાવતીને લઈ ગયા અને દુર જંગલમાં ઉતારી તેના કાંડા કાપી લઇ અને તેને મૂનિ છોડી દીધી. ક્યાં રાજા પાસે આવ્યા. તે જોતાં અંદર જયસેનકુમાર લખેલુ હતું. તે તા લાવતીના ભાઈ થાય. તપાસ કરાવી કાઇ શ્વસુરના ગામથી આવ્યું છે ? રાજપુરૂષો મળી આવ્યા. તેમણે રાજાને કહ્યું, આપ રાજકાય માં હતા તેથી અમે કલવીને મળ્યા હતા અને જયસેનકુમાર મેલેલ ડાંની ભેટ તેમને આપી હતી.
રાજાને પશ્ચાતાપ થયો અને દેવી ન આવે તેા અગ્નિમાં પડુ તેમ નક્કી કર્યુ. શીલના પ્રભાવથી દેવી હેમખેમ થઇ અને આવી પણ ગઇ.
કાવાર જ્ઞાની ગુરૂદેવ પધાર્યા. કલાવતીના કાંડા કપાવાનું કારણ પૂછ્યું. ગુરૂ કહે-પૂર્વભવમાં લાવતી રાજકુમારી હતી. કાઇએ રાજાને પોપટ ભેટ આપ્યો. અને તેની મધુર વાણી અને કળાથી કુમારીએ પોતા પાસે રાખ્યો.
કુમારી પોપટ સાથે શાંતિનાથ પ્રભુના મંદિરે દર્શોન કરવા ગઇ. તે વખતે પોપટ પણ પાસે બેસીને પ્રભુના દન કરે છે. અને એકી ટશે જોતા તેને પૂર્વભવનું જ્ઞાન થયું.
હું પૂર્વ જૈન હતા. દીક્ષા લીધી. પણ શરીરની સુશ્રુષામાં પડી ગયા. અતિચાર લગાડયા અને મરીને પોપટ થયો. હવે શું થાય ? ધન્ય હૈ। આ કુમારીને જે મને પ્રભુ પાસે લાવી. પ્રભુના દર્શન વિના આહાર પાણી લઇશ નહિ.
આમ એ અભિગ્રહ લે છે. કુમારી વિધિ પૂર્ણ થતાં પોપટ સાથે રાજમાં લમાં આવી.