________________
' લાદેશે પ્રારક . વિજયસૂરીશ્વરેજી મહારાજની
Acu zorul unor evo PBUI MUL YU12g 47
Aણા૨ાણી મા
• હવાઉક.
પ્રેસક મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ (૪te :
(Rose). :રેજચંદ્ર કીરચંદ જેઠ
વઢવા). જાજેદ
# F (જજ)
KNS
•
ઝાઝરાZ1 વિદ્ધા ૪, શિવાય ચ મ
૪
4 વર્ષ : ૧૦] ૨૦૫૩ આસો સુદ પ્ર.-૬ મંગળવાર તા. ૭-૧૦-૯૭[અંક: ૯૫૧૦
પ્રકીર્ણક ધર્મોપદેશ દi
પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા J૨૦૪૩, અષાઢ વદિ–૧૩ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, ને 5 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૨૦ મું )
–અવ૦) 4 ૨વા બધા ધર્મ કરનાર મરી મરીને ક્યાં જાય ? તમને “મારો પરલોક ન 8 બગડ નેઈએ તેવી ચિંતા છે ? પરલોક માનો છો ખરા ? આ લોકમાં પણ છે મારાથી મોટું ન થાય તેની ચિંતા છે કે અહીં સારી રીતે ગોઠવી ગોઠવીને ખોટું | કરો છો ? આજનું ભણતર ભણતર નથી. ભણેલા એટલા માટે ભણે છે કે સારી રીતે પાપ છે કરી શકાય. ! ચોપડા ખોટા કેમ લખવા તે શિખવનારી કેલેજો ચાલે છે. તેમાં તમારા . છોકરા પણ ભણે છે અને તમે તેને ત્યાં ભણાવો છો. ભણાવ્યા પછી તેને કહ્યું છે કે ખોટું ન કરેતે ! તમારો છોકરો છે જ કરે છે તેમ ખબર પડી જાય તો તે છે. પછી તમે કઢી તેની પર પ્રેમ બતાવે નહિ તેમ કહ્યું છે ? મારે છોકરો દુર્ગતિમાં છે જાય તેવા કામ કરે તે મારાથી સહન થઈ નહિ આપું માનનારા બાપ કેટલા મળે? મારે ય દુર્ગતિમાં જવું નથી અને મારો પરિવાર પણ દુર્ગતિમાં જાય તેવાં કામ કરે નહિ { આવા નિર્ણયવાળાને સાચા આસ્તિક કહેવાય ! શાસ્ત્ર જેન જાતિ અને જૈનકુળને.
મહિમા એટલા માટે જ ગાય છે કે- જેનજાતિ અને જૈનકુળમાં જન્મેલો જીવ મરી | 4 જાય પણ કદી ખોટું કામ ન કરે અને કરે તો તેના માબાપને પાલવે નહિ. આવી વ્યાખ્યામાં તમે બધા આવી જાવ ખરા ?
-
-
-
-
-
-