SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ : : ૬૪૩ દ કરવા જેવું કરે તે તેને રોકે છતાં ય ન માને તે જરા ડ શબ્દોમાં કહે તેનું નામ છે ચયણ, અને તેને પણ ન માને તે રવાના કરવાની વિધિ છે. આ મહાપુરૂષ પાસે આ એ બધું શીખવા મળતું, જાણવા જેવી માહિતી મલી તે તેમના પ્રભાવે! વાતવાતમાં કહ્યા કી કરે કે, “થાય” “આ ન થાય.” “અહીં સુધી આવ્યા પછી પ્રમા કરે, શિથિલતા 9 કરે ક્યાં જશે તેમ કહેતા. તમે જેનકુળમાં જન્મ્યા, આવી ધર્મ સામગ્રી પામ્યા અને ઈ ધર્મ ન કરે તે કેમ ચાલે તેમ કહીએ તે ગમે? સાધુ-સાધ્વી જેમ ત્યાગી હોય તેમ આ આ શ્રાવક-શ્રાવિકાને સંસારમાં રહેવામાં મજા નથી હોતી. સંસારમાં રહેવામાં મજા હોય છે જ તે શ્રાવક-શ્રાવિકા નહિ. જ ભગવાનની પૂજા કરનારને જે ભગવાન થવાનું મન ન થાય તો તે ભગવાનને છે શ માનતો જ નથી. જેની પૂજા કરે તેના જેવા થવાનું મન ન થાય? ભગવાનને પૂજે છે તે ભગવાન થવા? આજે તે એવું બોલનારા છે કે “સંસાર કેમ ચાલે તેની ભગવાછે તને શી ખબર પડે ?” “આ થાય, આ ન થાય તેમ સંસારમાં બને? જેને ભગવાનની પૂજા કરતાં ભગવાન થવાનું, સાધુની સેવા કરતાં સાધુ થવાનું અને ધર્મ કરનારને ૬ આ અધિકને અધિક ધર્મ કરવાનું મન હોય તે જીવ ધર્મ પામેલે કહેવાય. મહાપુરૂષે સાધુપણાને—ધર્માચાર્યપણાને સાર્થક કર્યું. અનેકને માર્ગે ચઢાવી છે જ કલ્યાણ સાધ્યું અને પોતે ય કલ્યાણ સાધી ગયા. મહાપુરૂષના ગુણનુવાદ એટલાક માટે છે કે તેમનામાં જે ગુણે હતા તે આપણે પામવા–મેળવવા છે. શાસનની રિ છે જે સુંદર આરાધના રક્ષા–પ્રભાવના કરી તે કરવી છે. શાસનને સમર્પિત છે જ થયા તેવા આપણે થવું છે. પ્ર : ભગવાનની પૂજા પુણ્ય માટે અને સાધુની સેવા આશીર્વા ફળે માટે જ છે કરીએ છીએ. ઉ : મેજમજા કરીએ અને ધર્માત્મા કહેવાઈએ તેમ કહે છે તે આના જેવા જ છે મહામિથ્યાષ્ટિ બી એક નહિ! ભગવાનની પૂજા કરનારને ભગવાન થવાનું મન ન જ જ થાય, રાજા મહારાજા, શ્રીમંત થવાનું, મોજમજાકિ કરવાનું મન થાય તે તેના જેવો જ શ. લાયકાત વિનાનો બીજો કોણ છે તે સાધુને નમતું નથી, તે તો પૈસાને નામે છે. હું છે “ધ્યાન રાખજે, ગરીબ ન થાઉં, લમી ચાલી ન જાય. મલ્યા કરે” આવી અમારી જ પાસે ય ઇચ્છા કર્યા કરે તે મહામિથ્યાષ્ટિ છે. જ આ વાત આ મહાપુરૂષે સારી રીતે સમજાવી. ગુરૂનું એકજ કામ કે રોજ જ સમજાવે “આ સંસાર રહેવા જેવા નથી, મેક્ષ જ મેળવવા જેવો છે, ધર્મ જ કરવા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy