SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ છે૬૪૨ : " : શ્રી જૈન શાસન [ અઠવાડિક ] , છે કહીએ છીએ કે જેનકુળમાં જન્મેલ સાધુ થયા વિના મરે નહિ. સાધુ થવાનું મન જ છે જ નહિ, તેને જેને શાસન મહ્યું જ નથી તેમ કહેવાય! સંસારમાં મજેથી જીવે છે તેને ય જૈન શાસન મળ્યું જ નથી તેમ કહેવાય ! સંસારમાં જન્મેલાને મરવાનું છે. તે છે. તે તમે મજાથી મરે કે આ મનુષ્ય જન્મમાં પામવા જેવું સાધુપણું ન પામી છે જ શકે તેના વિચારથી-દુઃખથી મરો? પાછળનાને ય શું સલાહ આપીને જાવ? જ તમારો સાધુ નહિ થવાને નિર્ણય કે સાધુ થઈને મરવાનો નિર્ણય છે? મનુષ્યપણમાં જ ૬િ જે મેળવવા જેવું છે તે પામ્યા વિના મર્યા તેમ થશે? આવા મહાપુરૂષ મળે, તેમનો ગુણાનુવાત સાંભળો તો ય આ જનમમાં વહેલું છે આ સાધુપણું પામવું છે તેવી ભાવના ખરી? સાધુપણું આ જ જન્મમાં મળે છે, બીજા ને છે કેઈ જન્મમાં મલતું નથી માટે ઈન્દ્રાદિ દેવતા જે સમ્યગ્દષ્ટિ છે, તે પિતે જેલમાં જ કે રહેલા માને છે, મનુષ્યપણું ક્યારે મળે, જ્યારે સાધુપણું પામું અને ઝટ મોક્ષે જવું– ૨ ભાવના છે? તમે ભગવાન પાસે શું માંગે છે ? પૂજા સાધુપણું પામવા માટે કરે છે છે કે ઘરમાં મજાથી રહેવા માટે કરે છે? સાધુ થઈને વહેલા મેક્ષે જવું આ ઈચ્છા બધાને ખરી? રેજ સાધુપણું પામવાનું મન થાય? સાધુપણું પામવાની ઇચ્છાવાળા રિ છે? ભગવાનની પૂજા કરનારે “સાધુપણાની ઈચ્છાવાળે છે તેમ કહું તે બેટે ન છે પડું ને ? રોજ પૈસા કમાવવાનું, ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનું સારામાં સારું મન એ થાય છે તેમ સાધુ થવાનું મન રોજ થાય ? આ મહાપુરૂષ એવી રીતે ધર્મ પામ્યા. ગુરૂ સેવાથી જ્ઞાની બની અનેક જીવો છે ૬ ઉપર ભારેમાં ભારે ઉપકાર કર્યો, તેમની પાસે રહેનારને ખબર છે કે અહીં–આમની ર છે પાસે કશી ગરબડ ચાલે નહિ. ટાઈમસર બધી ક્રિયામાં હાજર રહેવું પડે. યવહારમાં જેમ ભણેલ-ગણેલ વેપારમાં કેટલો હોંશિયાર હોય, તેમ અહીં ભણેલ ગણેલે કેટલે જ હોંશિયાર હોય, તેની ધર્મક્રિયામાં ગરબડ નહિ. સહવાસમાં રહેનારને ઊંચી કેટિના છે ર બનાવ્યા છે. અમારામાં જે કાંઈ છે તે બધું તેમને આભારી છે. તેમના બે ઉપકાર છે છે ભૂલાય તેવું નથી. સ્વભાવ ઊંચા સ્વરે બોલવાને પણ ગુરુ પાસે નહિ. વિનયાદિ ગુણે આ અદ્દભૂત કેન્ટિના, જ્ઞાન પચી ગયું તેમાના આ મહાપુરૂષ હતા. તેમની નિશ્રામાં દિ અનેક આત્માઓએ કલ્યાણ સાધ્યું. સારાદિ કર્યા વિના રહેતા નહિ. ૬ જે ગ૭માં સારણાદિ ન હોય તે ગચ્છનો ત્યાગ કરે, ગુરૂને છોડી દેવાની છે છે આજ્ઞા છે. જે કામ કરવા જેવું તે જ યાઢ કરાવે તેનું નામ સારણ, ન કરવા જેવું ન થાય તે રેકવા તેનું નામ વારણા કરવા જેવું ઘણીવાર સમજાવે છતાં ન કરે, ન જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy