________________
છ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮: છે વૃદ્ધિ પમાડે એના દ્વારા જ્યારે જિનમંદિર જીર્ણશીર્ણ થઈ જાય ત્યારે તેને જિર્ણોજ દ્વારા કરવામાં આવે અને એના કારણે એ જિનમ ડિરમાં વર્ષોના વર્ષો પૂજા સુધી મહોત્સવ જ દિના ભક્તિ કાર્યો ચાલુ રહેવાથી અનેકાનેક પુરૂષની પરંપરાને આશ્રયીને સ્વપપકારક ર બનતું હોવાથી એ જિનમંઢિર પિતાના સઘળાએ વંશ માટે સંસાર સાગરને તરવાના આ છે ઉપાય રૂપ છે.
આ રીતે જિનમંદિરનું નિર્માણ કરનાર ગૃહસ્થ શ્રાવક સઘળાએ પિતાના વંશમાં ઇ. A થનારા વારાકાર પુરૂષોને સદ્દધર્મની પ્રાપ્તિ દ્વારા સંસાર સાગરથી તારનાર થાય છે રે છે. કેમકે પિતાના વંશમાં ઉત્પન્ન થયેલ (જિનમંદિરાદિનું નિર્માણ કરનાર) પૂર્વ પુરૂષ જ પ્રત્યેનો પક્ષપાત હોવાના કારણે વારસદાર પુરૂમાં સદ્દધર્મ પ્રવૃત્તિ થતી ઉપલબ્ધ છે જ થાય છે. છે અર્થાત્ માણસને પોતાના વંશમાં થયેલ પૂર્વ પુરુષ પ્રત્યેનો પક્ષપાત હોય છે એ છે એથી જિનમંદિરનિર્માણ આદિની સુન્દર ધર્મ પ્રવૃત્તિઓ કરતા હતા તેવી ધર્મ પ્રવૃ- ક જ રિએ એમ પણ કરવાનું મન થાય છે અને એઓ કરતા પણ હોય છે એ ધર્મ આ પ્રવૃત્તિઓ કરવા દ્વારા એમને સમ્યગઢશન–દેશવિરતિ–સર્વવિરતિ વગેરેના ધર્મની જ
પ્રાપ્તિ થાય છે અને એના દ્વારા એઓ સંસાર સાગર તરી જાય છે એથી જિનમંત્રિર જ નિર્માણ આદિની ધર્મ પ્રવૃત્તિઓ કરનાર પૂર્વ પુરૂષ પોતાના વંશમાં જન્મેલા માણસોને જે તારનાર બને છે. આ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. પણ પિતાની ટીકામાં લગભગ એવું જ
કથન કર્યું છે એથી આખી ટીકાને અર્થ ન કરતાં જ્યાં જ્યાં વિશેષ કથન કર્યું છે જે છે તેનું જ અહિં વિવેચન કરું છું. જેથી લેખનું લંબાણ ન થાય. જ સર્વ પ્રયત્નથી પાલન કરાતું તથા સંવર્ધન કરાતું (અક્ષય નીવિ) જિનાયતના આ સમ્બન્ધી મૂલ ધન કે જે બાલ વૃદ્ધગ્લાન-સાધુ-સાધર્મિક આદિને નિર્વાહમાં ટેકા રૂપ છે જ બને તે અભિસંધિ-વિશેષ=આશય વિશેષથી શુધ્ધ હોવું જોઈએ. ' ' જ આશય વિશેષથી શુધ્ધ એટલે... દિ જિનાતન સમ્બધિ મૂલ ધનનું પાલન તથા સંવર્ધન કરવાને માત્ર જિનમંગે છે
કિરના જ ઉપયોગમાં લેવાના તથા પિતાના અંગત ઉપયોગ ન થઈ જાય એની કાળજી જ રાખવાના આશયથી શુદ્ધ
આવુ મૂલધન બાલ વૃધ્ધ ગ્લાન સાધુ સાધર્મિકાદિ ને નિર્વાહમાં ટેકા રૂપ છે