________________
૨ ૮૮૮ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક). બનતુ હોવાથી આધા કેમિકાદિ દોષથી રહિત જિનમંદિરથી પ્રતિબધ્ધ બહારના મંડપમાં છે 2 સાધુઓનું અવસ્થાન ધર્મેઘદેશ કરવા માટે કલ્પી શકે. છે અને પૂજા મહોત્સવાધિ દ્વારા ચૈત્યનો મહીમા વધતા હોય તે ક્ષેત્રમાં જ સાધુ- કે એને અવસ્થાન-રહેવું ક૯પે.
ક પિતાના પૂર્વ પ્રત્યેને પક્ષપાત હોવાથી તેમણે નિર્મિત કરેલા નિમંદિરમાં હું ૬ વારસાર પૂજાભક્તિ કરવા સાથે ઇતર જિનમંદિરમાં પણ પૂજા ભક્તિ યથાશક્તિ કરતા જ જ હોવાના કારણે તેમને મિથ્યાત્વાહિને દોષ લાગતું નથી એ પણ અહિ સમજી લેવું.
હવે અહિંયા એ વિચાર કરવાને છે કે
“સતિ દેવદ્રવ્ય પ્રત્યહ જિનાયતને પુજાસત્કાર સંભવઃ” | ઇત્યાદિ સાત પાઠ દ્વારા સમેલન પરસ્ત પં. શ્રી ચંદ્રશેખર વિ. તથા પં. હું ૨ શ્રી અભયશેખર વિ. વગેરેએ પિતાના દ્રવ્યથી પૂજા કરવા માટેની સ્થિતિ વગરના કે છે આ સ્થિતિ સંપન પણ પોતાના દ્રવ્યથી પૂજા કરવાની ભાવના વગરના શ્રાવકે પણ છે
અરિહંત પરમાત્માની સ્વકતવ્ય રુપે દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે એ અર્થ છે 3 તારવી કાઢ, તે.
ડશક પ્રકરણમાં ઉપાધ્યાય શ્રી યશ વિ. મ.ની ટીકામાં આવેલા :
અભિધિ વિશેષ શુધેન તેન બાલવૃદ્ધગ્લાન સાધુ-સાધર્મિકપ્રભુતીનામુપષ્ટભાજ કાધાર્મિકાઢિ દોષરહિત તપ્રતિબદ્ધબહિર્મન્ડપાઠી સાધુનામવસ્થાન ધર્મોપદેશાય કપતે જ આ પાઠ પરથી પણ આવો અર્થ કેમ ન તારવી શકાય? કે અક્ષયનીવિ એટલે કે કિનાયતન સમ્બનિધ મૂલધન રૂપ દેવદ્રવ્ય પણ બાલવૃધ્ધગ્લાન સાધુ સાધમિકેને
ઔષયાત્રિ દ્વારા નિર્વાહના ઉપયોગમાં કેમ ન લેવાય? સંમેલન પરસ્તેએ એમાં પણ આ ન લેવાનું માનવું જોઈએ.
' અર્થાત્ દેવદ્રવ્યથી જેમ શ્રાવકને પોતાના કર્તવ્ય રૂપની પૂજા સંમેલન પરના $ મતે કરી શકાય તો એમના મતે બાલવૃદ્ધગ્લાન સાધુ આદિના નિર્વાહ માટે ઔષધ છે આઢિ લાવી આપવામાં વૈદ્યાદિને વેતન ચુકવવામાં તેમજ માણસાદિના વેતન ચુકવવામાં જિનાયતન સંબંધિ મૂલધન રૂ૫ અક્ષય નીવિનું દેવઢવ્ય લેવાય તે શું વાંધો?
શ્રાવકને દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે એના માટેના પાઠમાં સતિ દેવાબે ૨ છે એ પ્રમાણેના શબ્દથી શ્રાવક પિતાને કરવાની પૂજામાં દેવવ્યનો ઉપયોગ કરી શકે તે છે ‘તેન બાલવૃદ્ધગ્લાન સાધુ સાધર્મિક પ્રભુતીનામુપટભાતૃ’ એ પ્રમાણેના ૫ ઠમાં “તેન” ?