________________
છે
વર્ષ ૧અંક ૯-૧૦ તા. ૭–૧૭--૯૭ :
: ૧૭૫ '
આજે જેસલમેર જે મહાન તાડપત્રી સંગ્રહ છે તેમાં એક ચતુર્થાંશ જેટલો છે તે ભાગ ખંભાતના ધનિક પારી, ધરણકે અને સાધુ ઉઝયમહારાજ - બલિરાજે પોતાનો જ ન ધનથી લખા વેલો છે. આ ઉપરાંત બીજી પણ ઘણી પ્રતે છે જે પાટણ, ખંભાત, છે 5 આઢિમાં લખાયેલી છે. આ રીતે પાટણ અને ગુજરાતના જ્ઞાનભંડારેના સાર્વત્રિક લેખનમાં અને વૃદ્ધિમાં મેટે ફાળો છે.
પાટ ના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં ૧. શ્રી સંઘનો ૨. તપાગચ્છનો ૫ ૩. વાડીપા નાથન ૪. સાગરનો ૫. મેંકા મોદીને ૬. વસતા માણેકને અથવા 1 લહેર વકીલને ૭. લીંબડી પાડાનો ૮. મહાલક્ષમી પાડાને ૯. અદૃવસી પાડાને ૬ ૧૦. હિમ્મત વિજ્ય યતિનો ૧૧. પૂનમીયાઆનો મળી પાટણના અગીયાર જ્ઞાન ભંડાર 1 એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧ અમદાવાદને શુભવીરને ૨ પ્રવર્તક શ્રી.
કાતિવિ.યજીને ૩ પંજાબનો શ્રી વિજયાનંદ સૂરીશ્વરજીનો અને ૪ જેસલમેરીય 8 3 યતિજીની શ્રી વૃદ્ધિચંદસૂરિ મહારાજનો એમ ચાર ભંડારો પણ આ જ્ઞાન મંદિરમાં છે
મુકવામાં આવ્યા છે. આ સિવાય કચ્છ-ભુજના કુશળશાના યતિએને વ્રજ-રીસ્થાની- 8 | ગુજરાતી ભાષાની કવિતાઓનો અને પિંગળ ગ્રંથનો સંગ્રહ પંડિત અમૃતલાલ દ્વારા
ખરીઢવામાં આવ્યો છે, જે અતિ મહત્વનું છે. કુશળ શાખાના આ યતિએને કચ્છના ? { મરાવને આશ્રય હતો અને તેમને મહારાવે ગામગરાસ વગેરે આપ્યા હતાં. વિક્રમના છે | સત્તર, અઢાર, ઓગણિસમાં સૈકામાં એચિંતે આ યતિઓ પાસે રાજસ્થાન અને ? 1 ગુજરાતમાંર્થ કવિત્વનો અભ્યાસ કરવા માટે અનેષ્ટ વ્યકિતએ આવતી હતી. આ 1 એક રીતે કહીએ તો તે યુગમાં કવિત્વનો અભ્યાસ કરવા માટેની આ એક છે. આ વિશિષ્ટ સ્કુલ જ હતી. ભાઈ શ્રી અમૃત પંડિતને જોધપુરમાં એક બુઝર્ગ કવિ મળ્યા છે. | હતા તેમણે કહ્યું હતું કે મને કવિત્વક અભ્યાસ કચ્છ-ભુજકી પોશાલમેં રહ કર ! * કિયા હ. ડે.. ભેગીલાલ સાંડેસરાને એવું સાંભળ્યાનું યાદ છે કે કેટલાક ઘરડાઓ છે વહાલમાં બે લતા કે, મારો ભાઈ તે ભઉજની પોશાળમાં જઈને ભણશે. ગુજરાતના 4 પ્રસિદ્ધ કવિવર શ્રી દલપતરામ પણ શેડે વખત કચ્છની પોશાળમાં રહ્યા હતાં એમ છે સાંભળવા માચું છે, ઉપરથી ભુજની પિશાળમાંથી મેળવેલો કવિતા અને પિંગળ છે. ગ્ર થોનો આ સંગ્રહ કેવો મહત્વનું છે તેની આપણને ખાત્રી થાય છે. તે સાથે એ પણ એક મહત્વની વાત છે કે ગુજરાતમાં વસતા ગુજરાતીએ વ્રજ અને રાજસ્થાની ભાષામાં આવતી સમર્થ રચનાઓ કરી જાણતા હતા.
આ બધા ભંડારની મળીને કુલ વીસ હજાર જેટલી હસ્તલિખિત પ્રતે (હાથ