________________
.
*
DIGITÈRICUITS YOU. Farzand expecting normaal
WATCW now eno v Ribbon Pumu yalzo
-તંત્રી
ન
હતીણી પર
૪
દિ
અઠવાહિક વિરારા સિવાય માગ ૧
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jજઈ): મેનકુમાર મનસુજલક
જse) | સર્જક રચંદ મe
(૦૩ ) Vialele VEHET 3861
જનજ8).
૨. વર્ષ: ૧૦] ૨૦૫૪ જેઠ સુદ૧૪ મંગળવાર તા. ૨૩-૬–૯૮ [અંક ૪-૪૩
- પ્રકીર્ણક ધર્મોપદેશ 1
-પ. પૂઆ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુક-૪ રવિવાર તા. ૩૦–૭–૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ...૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે જે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું).
અવ૦ ) છે આ સંસાર રહેવા જેવો નથી, મેક્ષજ મેળવવા જેવો છે, તે માટે સાધુ છે ૪ થવા જેવું છે. સાધુપણું આ મનુષ્યજન્મ વિના બીજા એક પણ જનમમાં મળતું નથી ? ર માટે આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે, આ મનુષ્યજન્મને સંસારની સાધનમાં ૨ છે ઉપયોગ કરે છે તે તેને દુરૂપયોગ છે આવું માનનારા કેટલા જીવો મળે? તમે જ પણ માને ? તમે તે કહો કે અમે સાંભળીએ છીએ પણ માનતા નથી.
સભા : માર્ગ સારો છે પણ આચરી શકાય તેમ નથી.
ઉ૦ : “આ માર્ગ સારે છે પણ આચરી શકતા નથી તે મારું શું થશે તેવી જ છે પણ ચિંતા થાય તે? ક્યાં જવું તેને ભય લાગે છે? ભય ન લાગે ને આ બેલે રિ જ તે તે ગમ્યું છે તેમ કહેવાય? આ ગમ્યું હોય તે ભય ન લાગે? સાપ કેઈ દી જ જ કરડ છે? પણ સાપ છે તેમ સાંભળીને સૌ ભાગે છે. તે આ સંસારમાં રહેલો ૨ જીવ બહુ મે.જમઝા કરે ને લહેર કરે તે દુર્ગતિમાં જાય તે ભગવાનની વાત સાંભળવા નું છે છતાં ય ભય લાગે છે ખરે? આ બહુ કઠીન કામ છે. પણ જીવ જે સમજુ બની જાય તે છે જ એકદમ સરળ કામ છે.