SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ . * DIGITÈRICUITS YOU. Farzand expecting normaal WATCW now eno v Ribbon Pumu yalzo -તંત્રી ન હતીણી પર ૪ દિ અઠવાહિક વિરારા સિવાય માગ ૧ પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jજઈ): મેનકુમાર મનસુજલક જse) | સર્જક રચંદ મe (૦૩ ) Vialele VEHET 3861 જનજ8). ૨. વર્ષ: ૧૦] ૨૦૫૪ જેઠ સુદ૧૪ મંગળવાર તા. ૨૩-૬–૯૮ [અંક ૪-૪૩ - પ્રકીર્ણક ધર્મોપદેશ 1 -પ. પૂઆ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુક-૪ રવિવાર તા. ૩૦–૭–૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ...૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે જે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું). અવ૦ ) છે આ સંસાર રહેવા જેવો નથી, મેક્ષજ મેળવવા જેવો છે, તે માટે સાધુ છે ૪ થવા જેવું છે. સાધુપણું આ મનુષ્યજન્મ વિના બીજા એક પણ જનમમાં મળતું નથી ? ર માટે આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે, આ મનુષ્યજન્મને સંસારની સાધનમાં ૨ છે ઉપયોગ કરે છે તે તેને દુરૂપયોગ છે આવું માનનારા કેટલા જીવો મળે? તમે જ પણ માને ? તમે તે કહો કે અમે સાંભળીએ છીએ પણ માનતા નથી. સભા : માર્ગ સારો છે પણ આચરી શકાય તેમ નથી. ઉ૦ : “આ માર્ગ સારે છે પણ આચરી શકતા નથી તે મારું શું થશે તેવી જ છે પણ ચિંતા થાય તે? ક્યાં જવું તેને ભય લાગે છે? ભય ન લાગે ને આ બેલે રિ જ તે તે ગમ્યું છે તેમ કહેવાય? આ ગમ્યું હોય તે ભય ન લાગે? સાપ કેઈ દી જ જ કરડ છે? પણ સાપ છે તેમ સાંભળીને સૌ ભાગે છે. તે આ સંસારમાં રહેલો ૨ જીવ બહુ મે.જમઝા કરે ને લહેર કરે તે દુર્ગતિમાં જાય તે ભગવાનની વાત સાંભળવા નું છે છતાં ય ભય લાગે છે ખરે? આ બહુ કઠીન કામ છે. પણ જીવ જે સમજુ બની જાય તે છે જ એકદમ સરળ કામ છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy