________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬
તમને બધાને નરકમાં જવાનો ડર લાગે છે ખરો? શાસ્ત્ર નરકનાં જે દુ:ખ છે. છે વર્ણવ્યાં છે તે સાંભળતાં ભય લાગ્યા વિના ન રહે તેવું છે. પણ નરકની શ્રધ્ધા . આ જોઈએ. શ્રી નેમિનાથસ્વામિ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજાને કહ્યું કે- તારે નરકમાં જવાનું છે 2 છે. તો આ વાત સાંભળતાં તેઓ થીજી ગયા. શ્રી કૃષ્ણ મહારાજાએ ભગવાનને કહ્યું કે છે કે– મારે નરકે જવાનું ? આપને ભાઈ અને છપ્પનકોડ યાવનો સ્વામી નકે જાય તે ફિ. છેઆપને માટે શોભાસ્પદ છે ? નરકની વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા તે તમને છે જ નરકનો ભય લાગે છે ? મહારંભ અને મહાપરિગ્રહ નરકે લઈ જાય તે જાણવા છતાં ય હું તમને મહારંભ કરતા અને મહાપરિગ્રહ મેળવતાં દુઃખ થાય ખરૂં ? જ આજે ઘણા લોકો કહે છે કે– નરકની વાતે લોકોને ભય બતાવવા માટે લખી પર જ છે, પણ સાચી વાત નથી. નરકની વાત સાંભળતાં ભય લાગવો જોઈએ. જે જૈન હોય છે હું તેની પાસે ઘણા પૈસા હોય તો ય અધિક પૈસા મેળવવા વેપારાદિ કરે તે પણ મઝથી શું કરે તો તેનામાં જેનપણું હાય ખરૂ? તમને તેવાની હયા આવે છે તેવા ઉપર બહુમાન જ થાય ? તમે જ તેવા છે તે તમને ય ભય લાગે ખરું? તમને બધાને પૈને ભય . જ લાગે છે ખરો? બહુ લાભ અમને દુર્ગતિમાં લઈ જશે તેમ પણ થાય છે ? છે
સભા. : અહીં સાંભળીએ ત્યારે યાદ આવે, બહાર જઈએ તે ભૂલી જઈએ. આ
ઉ૦ : સાપ કરડે તે મરી જવાય તે વાત ક્યારે ય ભૂલાય ખરી? તેમ આરંભ આ પરિગ્રહને ભય લાગે છે ખરો?
સભા : તે તે પ્રત્યક્ષ છે અને આ વાત પરોક્ષ છે.
ઉ૦ : તમને કદી સાપ કરડયો છે? તમે કહો કે-અમારામાં શ્રદ્ધા જ નથી. આ 9 તમને બધાને જીવનને લેભ છે, મરવાને ભય છે, પણ પરલોકનો ડર નથી. ખરાબ છે છ કરીશું તો દુર્ગતિમાં જવું પડશે તે વાતની શ્રધા જ નથી. આજે મોટાભાગની શ્રદ્ધા છે આ જ નાશ પામી છે. અને જેને થોડીઘણી શ્રધ્ધા છે તે પોલી છે ! જ્યાં સુધી સાચી છે જ શ્રઘા પેઢા ન થાય ત્યાં સુધી ગમે તેટલું કહીએ, સમજાવવા લેહીનું પાણી કરીએ કે છે તે પણ સમજે નહિ.
ભગવાન કહી ગયા છે કે મહારંભ અને મહાપરિગ્રહ નરકે જ લઈ વય તો ૨. છે તે વાત બનાવટી છે કે સાચી છે ? મહારંભી કેવાં કેવા પાપ કરે છે ! મહાપરિગ્રહી છે છે કેટલા લુચા, જુઠ્ઠા, બઢમાશ, હરામખોર છે તે નજરે જતાં નથી ! સગા બા ને ઠગે છે ૨ છે. ઘણુ તે પારકે પૈસે તાગડધિન્ના કરે છે. અવસર આવે તે મઝા કરે અને જ. છે તેને ધીરનારા વે.