SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ તમને બધાને નરકમાં જવાનો ડર લાગે છે ખરો? શાસ્ત્ર નરકનાં જે દુ:ખ છે. છે વર્ણવ્યાં છે તે સાંભળતાં ભય લાગ્યા વિના ન રહે તેવું છે. પણ નરકની શ્રધ્ધા . આ જોઈએ. શ્રી નેમિનાથસ્વામિ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજાને કહ્યું કે- તારે નરકમાં જવાનું છે 2 છે. તો આ વાત સાંભળતાં તેઓ થીજી ગયા. શ્રી કૃષ્ણ મહારાજાએ ભગવાનને કહ્યું કે છે કે– મારે નરકે જવાનું ? આપને ભાઈ અને છપ્પનકોડ યાવનો સ્વામી નકે જાય તે ફિ. છેઆપને માટે શોભાસ્પદ છે ? નરકની વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા તે તમને છે જ નરકનો ભય લાગે છે ? મહારંભ અને મહાપરિગ્રહ નરકે લઈ જાય તે જાણવા છતાં ય હું તમને મહારંભ કરતા અને મહાપરિગ્રહ મેળવતાં દુઃખ થાય ખરૂં ? જ આજે ઘણા લોકો કહે છે કે– નરકની વાતે લોકોને ભય બતાવવા માટે લખી પર જ છે, પણ સાચી વાત નથી. નરકની વાત સાંભળતાં ભય લાગવો જોઈએ. જે જૈન હોય છે હું તેની પાસે ઘણા પૈસા હોય તો ય અધિક પૈસા મેળવવા વેપારાદિ કરે તે પણ મઝથી શું કરે તો તેનામાં જેનપણું હાય ખરૂ? તમને તેવાની હયા આવે છે તેવા ઉપર બહુમાન જ થાય ? તમે જ તેવા છે તે તમને ય ભય લાગે ખરું? તમને બધાને પૈને ભય . જ લાગે છે ખરો? બહુ લાભ અમને દુર્ગતિમાં લઈ જશે તેમ પણ થાય છે ? છે સભા. : અહીં સાંભળીએ ત્યારે યાદ આવે, બહાર જઈએ તે ભૂલી જઈએ. આ ઉ૦ : સાપ કરડે તે મરી જવાય તે વાત ક્યારે ય ભૂલાય ખરી? તેમ આરંભ આ પરિગ્રહને ભય લાગે છે ખરો? સભા : તે તે પ્રત્યક્ષ છે અને આ વાત પરોક્ષ છે. ઉ૦ : તમને કદી સાપ કરડયો છે? તમે કહો કે-અમારામાં શ્રદ્ધા જ નથી. આ 9 તમને બધાને જીવનને લેભ છે, મરવાને ભય છે, પણ પરલોકનો ડર નથી. ખરાબ છે છ કરીશું તો દુર્ગતિમાં જવું પડશે તે વાતની શ્રધા જ નથી. આજે મોટાભાગની શ્રદ્ધા છે આ જ નાશ પામી છે. અને જેને થોડીઘણી શ્રધ્ધા છે તે પોલી છે ! જ્યાં સુધી સાચી છે જ શ્રઘા પેઢા ન થાય ત્યાં સુધી ગમે તેટલું કહીએ, સમજાવવા લેહીનું પાણી કરીએ કે છે તે પણ સમજે નહિ. ભગવાન કહી ગયા છે કે મહારંભ અને મહાપરિગ્રહ નરકે જ લઈ વય તો ૨. છે તે વાત બનાવટી છે કે સાચી છે ? મહારંભી કેવાં કેવા પાપ કરે છે ! મહાપરિગ્રહી છે છે કેટલા લુચા, જુઠ્ઠા, બઢમાશ, હરામખોર છે તે નજરે જતાં નથી ! સગા બા ને ઠગે છે ૨ છે. ઘણુ તે પારકે પૈસે તાગડધિન્ના કરે છે. અવસર આવે તે મઝા કરે અને જ. છે તેને ધીરનારા વે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy