________________
છે (ટાઈટલ ૨ નું ચાલુ)
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) , પતપ્તિઃ ક્રિયાજીર્ણ-મન્નાજીણ વિસૂચિકા '
એ જી કેટલા પ્રકારનું છે ! ઉત્તર-અજીર્ણના ચાર ભેઢ કહ્યા છે. તે આ છે જ પ્રમાણે. ૧–તનું અજીર્ણ ક્રોધ, ૨-જ્ઞાનનું અજીર્ણ અભિમાન, ૩-ક્રિયાનું અજીર્ણ છે છે ઈર્ષ્યા અને ૪-જનનું અજીર્ણ વિસૂચિકા.
૦ છ પ્રકારની વિકથાઓ શ્રી મહાનિશીથસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે- છે “ઇથી કહા ભત્તકતા તેણુકહા રાયકહા જયવયકતા પરિભઠ્ઠાયાર કહા ” માં
૧-ચી કથા, ૨–ભજન કથા, ૩-ર સંબંધી કથા, ક–રાજ કથા, કે છે ૫દેશ કળા અને ૬-પરિભ્રષ્ટ આચારવાળા સાધુ કે ગૃહસ્થ સંબંધી કથા આ છે છે. છ પ્રકારને વિકથાએથી કલ્યાણાથી આત્માએ રહિત હોય.
તે i સાતમા અધ્યયનમાં પણ કહ્યું છે કે
ઇથી કહં વા ?, ભત્તકોં વા , દેસકોં વા ૩, રાયકઈ વા ૪, તેહ છે. 6. કહે વા ૫, ગારWિયકઈ વા ૬
અર્થાત્ સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા, ચિર કથા અને ગૃહસ્થ છે છે કથા આ છ વિકથાઓ કલ્યાણાથીએ વર્જવી.
૦ સાત વિકથાઓ કઈ ! શ્રી ગચ્છાચાર પન્નાની ટીકામાં કહ્યું છે કે સ્ત્રી કથા છે. આ ભક્ત કથા, દેશકથા રાજકથા, મૃદુકારૂણિકા કથા, કશન ભેદિની કથા અને ચારિત્ર 8 છે ભેદિની કા આમ સાત પ્રકારની વિકથાઓ કહી છે.
તેમાં “હે વત્સ ! હે પુત્ર ! તે મને કેમ અનાથ મૂકી આવા વિલાપોની છે રે મુખ્યતાએ સાંભળનારા હૃદયમાં કોમલતા પેદા કરે તેને મૃદુકારૂણિકા કથા કહી છે.
કુતાર્થિક નિહુવાદિના જ્ઞાનાતિશય જોઈ તેની પ્રશંસા કરે તે દર્શનભેદિની આ છે કથા અને જે કથા કરતાં ચારિત્રને કે ચારિત્રના પરિણામને નાશ થાય તે ચારિત્ર જ આ ભેદિની કથા. છે . મૂળાનાં પાંચ અંગ પત્ર, ડાંડલા. મોગરા આદિ અભક્ષ્ય છે. પૂ. શ્રી રત્ન- છે છે શેખર સૂ. મ. શ્રી “શ્રાદ્ધવિધિ માં કહ્યું છે કે- “મૂલકસ્તુ પંચાગડપિ ત્યાજયઃ છે છે અર્થાત્ – મૂલાના પાંચ અંગ ત્યાગ કરવા યોગ્ય છે.