________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી.એન.૮૪ ooooooooooooooooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
Øસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
રહ૦:૦૦૦ ooooooooooooo
ઉં : “ઈચ્છામિ ખમાસમણા” બોલનાર ધર્મ માટે-સાધુપણા માટે તરફડે છે. તેને શ્રી 0.
અરિહંત થવાય તો અરિહત થઈને જ, મેક્ષે જવું છે. કદાચ તે ન થવાય તે હૈં સિદ્ધ પરમાત્મા તો અવશ્ય થવું જ છે. ક ખમાસમણું દેતાં નમાવવાનું ઉત્તમાંગ અને સ્પર્શવાના ચરણ. જેનું માથુ સમર્પિત Ú
થાય પછી બાકી કાંઈ રહે ? # કષાયના વિજ્ય માટે વિષય વિજય જરૂરી છે.
શ્રાવકની યતના પણ સાધુપણાને ખપ બતાવે છે. કે આપણને આપણું આત્મા ઉપર પ્રેમ આવી જાય તે જગતના બધા જ ઉપર 0 આપો આપ મૈત્રી આવી જાય. બધા આત્મા આપણુ જેવા લાગે પછી બધા 0 આત્માની હિતની ચિંતા આપેઆપ આવે. # દુનિયાની તુચ્છમાં તુચ્છ ચીજની પણ પરીક્ષા કર્યા વગર લાવતા નથી તે. ધર્મની છે
બાબતમાં નહિ કરવાની ? અહીં ગમે તેને માની લેવાની વાત છે ? આપણે ત્યાં છે સાધુવેષનો મહિમા એટલે સારો કર્યો છે કે, વેષ દેખાય તે હાથ જોડવાના છે છે પણ “ઈચ્છામિ ખમાસમણે લતા તે ઓળખવાના જ છે. તમારે દંર કઈ જમવા આવે તે જમાડાય પણ સંબંધ બાંધતા ઓળખાણ કરે કે નહિ ? પૈસા કે
માગે તો તુરત જ આપો કે તપાસ કરીને આપો ? છે કે જે જીવ સત્તર સંડાસા પૂર્વક, પૂજી પ્રર્માજીને વિધિપૂર્વક ખમાસમણ બરાબર ? 0 દે તે દુનિયાની બધી કસરતે ધૂળ ફાંકે છે. 0 : ઉભય-કાળની આવશ્ક ક્રિયા શુદ્ધ ઉચ્ચારથી બોલે તે વચનશુદ્ધિ થાય, વિચાર- 9 - પુર્વક બેલે તે મનશુદિધ થાય અને બરાબર પુછ–પ્રર્માજી સંડાસાપુર્વક કરે તો તે છે કાય શુદ્ધિ થાય. જacocoooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાનવતા કયા જિલ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શંઠ માને. પ્રિજરીમાં શ્રમને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
ooooooooooooooooooooooo