________________
છે છે મહાભારતનાં પ્રસંગો છે.
[ પ્રકરણ-૨૭ ]
-શ્રી રાજુભાઇ ૫ ડિત છે ફિ
અગર કંસને ના હણું તો... છેક પિતાના નગરમાં જ નહિ, પરંતુ એક પિતે યોજેલા ઘન યારોપણ રંગ મંડપમાં આવીને ધનુષ્યને ધારણ કરીને પોતાની જ સગી આંખ સામેથી ચાલ્યા જતા. પિતાના નજીકના સમયના જ હત્યારે નંદના નંદન ગણાતા શ્રીકૃષ્ણને ડક બંદોબસ્ત છે તથા સશસ્ત્ર સૈચઢળોમાંથી કેઈ જ પકડી ના શકર્યું તેનો અફસોસ કંગને રાત–ાડેજ ની તડફડાવતો રહ્યો. | કંસને કેણુ સમજાવે કે જે દિવસ તારે માતનો ભાગ્યવિધાતાએ લખી રાખ્યો છે
છે એજ દિવસે એ શ્રીકૃષ્ણ તારૂ મેત બનીને આવશે. કંસ ! તારા રામરાજ ગણાતા જ
શ્રીકૃષ્ણ સામે છળ-કપટ કે ષડયંત્ર રચીશ મા. આ બધા ષડયંમાંથી પર થઈને તે જ દિ તારા પ્રાણ હરી જ લેશે.
મૃત્યુઢાતાથી મળનારા મતથી ફફડી રહેલા કંસે ફરીવાર નન નન શ્રીકૃષ્ણને છ મલ્લયુદ્ધના બહાને જીવતા જ હણી નાંખવા માટે ફરી એકવાર એજ વનુષ્યને મહે- જ આ સવ આર્યો, જે ધનુષ્ય એક દિવસ શ્રી કૃષ્ણના હાથમાં આવી જવાનું છે.
આ તરફ મથુરામાં કંસની નજરકેદ્રમાં ફસાયેલા વસુદેવ કે જે શ્રીકૃષ્ણના છે 4 જન્મઢાતા પિતા છે, તેમને કંસની મનની મેલી દાનતનો અંદાજ આવી ગયો. આથી 8 છે નંદગોકુલમાં રાજાને–બલદેવને પિતાના મનની બધી વાત જણાવડાવી દીધી. બીજી છે કે તરફ સમુદ્ર વિજય આદિ પિતાના વડિલ બંધુઓને પણ વસુદેવે કંસની મેલી મથરાટી ૬ જગાવી અને સાથે સાથે શ્રીકૃષ્ણના રક્ષણ માટે તે દરેકને મથુરા આવી જવા જણાવ્યું. ૪
હવે મથુરામાં ધનુષ્યને મત્સવ શરૂ થતા આમંત્રિત રાજા-મહારાજા એ મથુરા , જ આવવા લાગ્યા હતા. શૌર્યપુરથી દશેય શાહેં–વાઢવો પણ વસુદેવના આમંત્રણથી 5 આવી ગયા હતા.
આ બાજુ નંદગોકુળના માર્ગે થી મયુરા તરફ જતા રાજાઓને જોઈને શ્રીકૃષ્ણ ૨ બલરામને કહ્યું-“ચાલોને બંધુ ! આપણે પણ મથુરા જઈને મકલયુદ્ધ જોઈએ. મારી ત્યાં છે જવાની અત્યંત ઉત્કંઠા છે. ચાલો આપણે ત્યાં જઈએ. મારી આટલી ઇચ્છા પૂરી કરી છે બંધુ !