________________
છે
વર્ષ ૧૦ અંક ૭૮–૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૭
૨ સંસારને સારો માનનારની દિશા અવળી છે, તે ફેરવ્યા વિના તે દોડે તે મહેનત , છે માથે પડવાની છે, માટે તેની ક્રિયાને અધ્યાત્મ નહિ કહેતાં અધ્યાત્મની વૈરિણી છે
- જ્ઞાનીઓના મનની વાત -- આવી વાત વિચાર્યા પછી સ્પષ્ટ થઈ જાય છે કે :- આપણે ધર્મ ન કરીએ કે ૨ તે જ્ઞાની એન ઇષ્ટ નથી, અધર્મ કરીએ તે જ્ઞાનીઓને ઈષ્ટ નથી; અને ગમે તે માટે, ૨ કે ગમે તે રીતે ઘમ કરીએ– તે પણ ઈષ્ટ નથી. સંસારને ભયંકર માનીને સંસારથી જ આ છૂટવાના ઇર દે, શકિતમુજબ સંસારને છોડતાં રહેવાને ઘમ આપણે કરીએ તે એક જ ૬િ જ વાત જ્ઞાનીઓને ઈષ્ટ છે. અહીં “સંસાર” એટલે અર્થ-કામનાં સાધન, તે મેળવવાની છે.
ભેગવવાની- સાચવવાની ઈચ્છા અને તે ઇચ્છાના ગે થતી સઘળી ય પ્રવૃત્તિ સમજ- ર વાની છે. આ પ્રવૃત્તિઓમાં કેટલીક સારી ય દેખાતી હોય તે ય તે સારી નથી, પણ છે ખરાબ જ – એ ગેખી રાખવાવાનું છે.
સંસાર વધારનારી પ્રવૃત્તિ, “બહારથી સારી દેખાતી હોય તેથી સારી છે એમ હું માનનાર-લખનાર-બેલનારને વિશ્વાસ થાય નહિ. એ સાધુ હોય તે ય તેને હાથ ૨ છે જોડાય નહિ. માથું નમાવાય નહિ, ગુરૂ ગણાય નહિ. એનાં તપ-ત્યાગને વખાણાય જ નહિ. રાતો રાત પાટિયું ફેરવી ગામને નહવરાવી ગયેલાએ, શરૂ-શરૂમાં આબરૂ જમાછ વવા વ્યવહાર ચોકખા હોય, તેને નીતિ કહેવાય કે દગો કહેવાય? “સારું દેખાય તેથી છે તે સારું જ હોય એવું નહિ” એમ વ્યવહારમાં ય સમજે છે ને ? તો પછી અહીં આ
ધર્મમાં જ લાળા કેમ થવાય છે? આપણે ભેળા નથી, પણ પોલા છીએ, માટે , પોલી વાત જ ગમી જાય છે. આવી પિલને કારણે જ મેરુપર્વત જેટલા એવા થઈ જ
ગયા- એમ જ્ઞાનીઓ કહે છે, છત આપણું ઠેકાણું પડયુ નથી. હજી આવી ૨ કે પિલ ચાલે તે કેટલું રખડીએ એ કહી શકાય નહિ તેથી જ્ઞાનીએ અધ્યાત્મની છે
વાત કરતાં તેના અધિકારી-અધિકારીની વાત પહેલી કરે છે.