________________
શ્રી જૈન શાસન [ અઠવાડિક] આ બેલનારા પોતે ક્યાં જાય અને આપણને ક્યાં લઈ જાય અને હવે ખ્યાલ આવે છે ? $ છે જેનકુળમાં જન્મેલાને શનિની શાંતિ માટે શનિવારે હનુમાનને પૂજવા જવું હોય તે ય છે
છાનામાના ગભરાતાં ગભરાતાં જવું પડે. કઈ જાણી જાય જેને સાદમિક તો ટેકે જ છે જ, પણ ઈતર મિત્ર પણ ડાહ્યો હોય તે ય ઝાટકી નાંખે. રીઢા ન બન્દા હોય તે
પોતાના મનમાં ય ખટકે કે હું આ ઠીક નથી કરતો તેથી આ પાપ લ બ ચાલે નહિ ? ૬ અને ચાલે તે ય એનો ચીલે પડે નહિ, મૂળીયાં ઊંડાં જાય નહિ.
- જ્યારે શનિની શાંતિ માટે શનિવારે શ્રી મુનિસુવ્રતસ્વામીની માળા જપના તો વટથી અને ઠાઠથી મંદિરે જાય, ભારે ભભકાથી પૂજા કરે અને ઠાવકો થઈને
માળા જપે. મનમાં ખોટું કરવાને જરા ય ખટકે નહિ અને કેઈક સમજુ કદાચ $ & ધ્યાન દોરે તે રૂઆબથી કહે કે “બીજે તે નથી જતો ને?” આવાનું ઠેકાણું પડે? છે વ લૌકિક મિથ્યાત્વ કરતાં લેકોત્તર મિથ્યાત્વ ભયંકર કેમ- એને ખ્યાલ આવા “નમૂના છે જોઈને તરત આવે. જ્ઞાનીઓની વાત મનમાં બરાબર ઠસી જાય. પણ આપણું ઠેકાણે ન જ હોય તે આપણે આવાની વાતમાં આવી જઈએ અને આ રીતે અનેક વે ઉન્મા ચઢીને બરબા થઈ જાય.
આવા લાલચુઓને “શનિ ઠેકાણે આવી જાય પછી મંદિરમાં એ મળે નહિ 2 મહિનાના કે વરસના ખાસ ખાસ દિવસે ભાયણી, શંખેશ્વર, પાલીતાણા વગેરે સ્થળે જ દેડીને જનારા આ ભગત, પિતાના ઘરની દિવાલને અડીને આવેલા મંદિરમાં કદી જ
પગ ન મૂકતા હોય એવું ય બને. આવા નાં અનુષ્ઠાન, દેખીતી રીતે, સાચા રે 9 આરાધકોનાં અનુષ્ઠાન કરતાં ચડિયાતાં પણ હોય છતાં ય જ્ઞાનીએાની દૃષ્ટિએ એની જ છે કેઈ કિંમત નથી. સાચે રસ્તે, પણ ખોટી દિશામાં ચાલનારે જેટલો વધારે ઉતાવળ
ચાલે એટલો વધુ ભટકે. સાચે રસ્તે સાચી દિશામાં ચાલનારો ધીમે ચાલે તે ય ૨ જેટલું ચાલે એટલે રસ્તો કાપે. દિશા પકડાય નહિ ત્યાં સુધી સાચે રસ્તે પણ દેડવા છે ન મંડાય. ભગવાને ભાખેલો ધર્મ, મોક્ષને સાચો માર્ગ છે. પણ એ જ માર્ગે ચાલતાં પહેલાં મેં, અર્થકામની ત્રિશા તરફથી ફેરવીને મોક્ષની દિશા તરફ
વાળવું પડે. નહિ તો જેટલું દોડીએ એથી બમણું રખડીએ. જ આ માં ફેરવવાની ક્રિયા તે અધ્યાત્મની પૂર્વસેવા-ભૂમિકા છે, અને પછી દેટ છે ઈ મૂકીએ તે અધ્યાત્મ છે. મેહના અધિકાર નીચે દબાયેલો જીવ અર્થ-કામ તરફ માં જ જ કરીને બેઠેલો છે, તેથી તેને અધ્યાત્મ માટે અધિકારી કહ્યો છે. ગત હધિકાર' નું છે
માં સાચી દિશામાં છે તેથી તે તેની શક્તિ મુજબની દેટ મૂકે તે ફાવવાનો છે. આ