________________
વર્ષ ૧૦ ર ક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૫ આ અધર્મ કરવાનું કહે ?' આવું લખવા-બેલવામાં આપણી અકઠલના પ્રઢર્શનની સાથે જ છે સાથે જ્ઞાનીઓની ઘેર આશાતના થાય છે-એ ભૂલવા જેવું નથી.
સાચો હોય–સ્વાથી ન હોય-તે આપણ નાશવંત શરીરની ય સંભાળ છે માટે સાચી રાહ જ આપે. તે આપણું ભાવઢના સાગર જેવા જ્ઞાનીઓ આપણું આ શાશ્વત આત્માની સંભાળ માટે કદી બેટી સલાહ આપે ? આપણને ખોટું ગમે તે { આપણા પાપના ઉઢય છે, તેથી કાંઈ આપણી વાત જ્ઞાનીઓના નામે ન ચડાવાય. આપણે ગમે તે ઈરાદે પણ ધર્મ કરીએ તે જ્ઞાનીઓને ગમતું હોત તે જ્ઞાનીઓએ
કેત્તર મિથ્યાત્વને પાપ તરીકે ગણાવ્યું જ ન હોત. અન્ય ધર્મવાળા માને છે તેવા. આ છે રાગી–ષી દે ને દેવ તરીકે માનવા, વ્રત વગરના (પરિગ્રહ વગેરે રાખનારા) ને ગુરૂ ર તરીકે માનવા અને એવાઓએ સ્થાપેલા (હિંસા વગેરે દોષથી ચુકત) એવા ધર્મને જ ધર્મ તરીકે માનવો : આ લૌકિક મિથ્યાત્વ કહેવાય.
આવા અશુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને છોડીને, વીતરાગ શ્રી તીર્થકર પસ્માત્માને જ જ દેવ તરીકે, પંચમહાવ્રતધારી મહાત્માને ગુરૂ તરીકે, અને આવા દેવ-ગુરૂએ સ્થાપેલાછે ઉપદેશેલા–આચરેલા ધર્મને ધર્મ તરીકે સ્વીકારવાને સમ્યકત્વ કહેવાય છે. પરંતુ આ રે જ સાચા દેવ-ગુરૂ-ધર્મને પણ જે મક્ષ સિવાયના, સાંસારિક (આ લેક કે પરલોકમાં આ અર્થ કામ મેળવવાના) હેતુથી સેવે તે તે લોકેત્તર મિથ્યાત્વ કહેવાય. આ લોકોત્તર કે ૬ મિશ્ચાત્ત્વને જ્ઞાનીઓએ લૌકિક મિથ્યાત્વ કરતાં વધુ ભયંકર કહ્યું છે. હું લોકાર દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, તે લૌકિક મિશ્યાવને દેષ માટે છે, છે તે સાચા દેવ-ગુરૂ-ધર્મને પોતાની લાલસા માટે દુરૂપયોગ કરનારાને બચાવવાનું જ જ્ઞાનીઓ માટે પણ અઘરું છે. રોગીને ઔષધ આપને બચાવી લેવાય, પણ ઔષધને
જ અવળી રીતે લઈને ઝેર બનાવી દેનાર માટે સારો વૈદ્ય પણ કહે કે “મારૂં આમાં પણ ર કામ નહિ” મે તે ઇરાદે જ ધર્મ કરે તે જ્ઞાનીઓને ઈષ્ટ હોત તે આ લેકેર છે છે મિથ્યાત્વની અને તે લૌકિક મિથ્યાત્વ કરતા વધુ ભયંકર હોવાની વાત જ જ્ઞાનીઓએ જ શાસ્ત્રમાં કહી ન હોત. કારણ કે લોકેત્તર મિથ્યાત્વવાળ ધર્મ તે કરે જ છે, એટલું જ
જ નહિ, પણ શ્રી જિનધર્મ જ કરે છે. છતાં એવા જીવને ધર્મ નહિ કરનાર કરતાં કે છે મિથ્યાધર્મ કરનાર કરતાં ઊંચે નહિ ગણતા મિથ્યાત્વી ગ છે, લૌકિક મિથ્યાવી છે જ કરતા વધારે ખરાબ ગણ્યો છે.
શનિની શાંતિ માટે શનિવારે હનુમાનને તેલ-સિંદુર ચઢાવે તેના કરતાં તે કે શનિવારે શ્રી મુનિસુવ્રતસ્વામીની માળા ગણે તે સારું ને?” માનનારા, લખનારા, ૨