________________
૨ વર્ષ ૧, અંક ૪૫-૪૬ તા. ૨૧–૩–૯૮ :
: ૧૦૬૫ ૨. શ્રી કૃષ્ણની બંસી જે વે મંત્રમુગ્ધ કરનાર જાદુ આ.શ્રીની પુણ્યવાણના શ્રવણ છે છે માત્રમાં છે.
અન કર્ષક અને નીરસ જીવનમાં ખામી હોય તે ધર્મને નામે જાણે-અજાણ્યે જ ૮ વધુ અનાકર હતા અને નીરસતા ઉમેરો કરવાના પ્રયત્ન થતા જોવામાં આવે છે. આ છે શી રીતે સફળ થાય? કેટલીક વાર એનાથી વિરૂદધ દિશામાં સફળતાને આકર્ષવા માટે આ પ્રયોગ થતા હોય છે, જેવા કે–સીનેમા નાટકનાં અશિષ્ટ ગાયને દ્રષ્ટાંતોને આશરો આ
લઈને પણ વર્મકથાઓને પોતાની બુધિ પ્રમાણે રસિક બનાવવાના પ્રયત્નો થાય છે. છે તે પણ સફળ નિવડતા નથી. છે પરિણામે ધર્મોપદેશનું નામ સાંભળીને મોટા ભાગના લોકોને કંટાળો આવે છે જ જ અસલ આ હોતું. ખરી હકીકતમાં અને મૂળ સ્વરૂપમાં જોતાં, ત્રિવિધ તાપથી બન્યા છે ૬ ઝળ્યા થાકેલા સંસાર પથિકને ધર્મસેવન એક શીતળ છાંયડી રૂપે હોવું જોઈએ
પરમ પૂજ્ય આચાર્યશ્રીના ભાષણમાં એ જાતની શીતળતા છે, ઉપકારકતા છે.
ધર્મોપદેશ રૂપી કડવી કવીનાઇનને, સાત્વિક હાસ્યવિના સુગર કેટીંગ વિના, ૨ સંસાર રૂપી રોગના દર્દીઓને ગળે ઉતારવી મુશ્કેલ છે. આપણી નાડ જોઈને આપણે ર આ રોગ અ.ચાર્યશ્રીએ પારખ્યો છે, તેની દવા તથા અનુપાનના નુખાએ પણ છે તેઓશ્રી એ અનોખી ઢબે તૈયાર કર્યા છે, અને તેમાં તેઓશ્રીએ સંપૂર્ણ સફળતા મેળવી છે.
બાહ્યાડંબર, દંભ, કૃત્રિતમા, કર્ણ કઠોરતા અને કષ્ટસાધ્યપણું એવા ધર્મના ડંખે છે કાદી નાખવા; નારી શુષ્કતાને સળગાવી ઢઈ ધર્મમાં પણ એક સમર્થ વિચારક તરીકે આ મૂળ મુદ્દાને વળગી રહી સંસ્કારી સુવિને અને નિર્દોષ હાસ્યને પ્રાધાન્ય આપવું સત્ય ત્રિ છે અને પ્રિય, જીવંત અને નૈસર્ગિક બાધવાણી વડે પરમ આનંદમાં સભાને તરબોળ આ કરવી, છતાં ધર્મની તસ્વભાવના પ્રેરણામાં કે પ્રસંગને બેધ્યાન નહીં રહેવું–આ સર્વ ૨ પૂ. આ.શ્રીની રીતે બીજા ધર્મોપદેશકએ કરવાને સમય પાકી ગયો છે.
આચાર્યશ્રી અપાર પ્રેમ, કાર્ય અને સહિષ્ણુતાપૂર્વક, કળે કળે વ્યવહારૂ રીતે . મને મમ સરળ ભાષામાં સમજાવે -
પા૫ પૂરેપૂરું છોડી શકાતું નથી, પણ એ છેડી શકીએ તે સારૂં એમ એ તમને લાગે છે ને?-ધર્મનું આચરણ ન થાય ત્યા એાછું થાય, છતાં તે કરવા ચોગ્ય છે , છે એની તો તમને ખાત્રી છે ને? ચાલે કરે આજથી નિર્ણય! આપી દઉં દીક્ષા?”