________________
૪ વર્ષ ૧, અ–૩૨/૩૩ તા. ૧૪-૪-૯૮ :
સભ.2 : આ વિચારવા સમય મળતો નથી.
ઉ૦ : પાપ કરવાનો સમય મળે છે. પાપની યોજનાઓ કરવાનો સમય મળે ૨ છે. માત્ર ૫ ૫ કર્યા પછી અમારું શું થશે તે વિચારવાનો સમય મળતો નથી. આવા ૨ છે વિચારવાળા કેટલા ખરાબ હોય ! પોતે તે ખરાબ કરે છે. પણ સારા માણસને ય છે બગાડવાની મહેનત કરે છે.
સભા : તે સારા છે તેમ કેમ માન્યું? ઉ૦ : ઘણા સારા હતા પણ તમે તે બધાને બગાડ્યા !
આજે મોટેભાગે વિશ્વાસભંગ કરે છે. સેગંજ ખાઈને કહે કે- કોઈને નહિ , 9 કહું પણ માતાના વાલેશ્વરીને જણાવી દે છે. પોતે બેલેલ પણ પાળતા નથી. છે જે આ દુનિયાની સુખ-સંપત્તિ સારી લાગે, જેટલી છે. તેટલી ઓછી લાગે છે તેને જેટલી વધારે સુખ સંપત્તિ મલે તે વધારે ને વધારે પાપ કરવા માટે જ મળે.
તે અહીં થી મરીને નરકાઠિ દુર્ગતિમાં જ જવાનો છે. આમ ભગવાન કહી ગયા છે, છે આવું કહેવાનું ભગવાનનું અને ભગવાનના શાસનને સમજેલાં આત્માએ વિના બીજા છે કેઈનું ગજું નથી.
આ પણે ત્યાં શ્રી કાલિકસૂરિજી મહારાજાની વાત આવે છે કે- દત્ત રાજ ઘણું જ જ હિંસાત્મક વો કરતો હતો. તેણે એક વાર શ્રી કાલિકસૂરિજી મહારાજાને પૂછયું કે- ૬
યજ્ઞનું ફળ શું? તે આચાર્ય મહારાજે કહ્યું કે-નરક. ધર્મના નામે ઘણી હિંસા કરે છે છે તે હિંસા કરવામાં આનંદ માને તે ક્યાં જાય ? ફરી રાજા પૂછે કે- હું ક્યાં જઈશ? છે છે તે આચાર્ય મહાજે કહ્યું કે- નરકે. તમે ક્યાં જશે એમ રાજાએ પૂછ્યું તો કહ્યું કેદિ સ્વ આમ કેણ બોલી શકે ? શ્રી અરિહંત પરમાત્માનો સાચે સાધુ હોય તે. હું
અમારી તે શ્રીમંતને પણ કહેવાની તૈયારી હોવી જોઈએ કે- આટલાં પાપ શા છે છે માટે કરે છે? બહુ પાપ કરનારા અહીં આવે અને અમે ખુશી થઇએ, તેને એવું છે છે પણ ન કર્યું એ કે “તમારા જેવો જરૂર વિના પણ પાપ કરે છે તો તે અહીં આવ્યા ? તે તેને નુકશાન થયું કે લાભ થયે? જેની પાસે ખાવા-પીવાઢિ પણ ન હોય તે જ જ પેટ ભરવા માટે કઢાચ અનીતિ અન્યાયાદિ કરે તે ક્ષેતવ્ય ગણાય પણ તમારા જેવાં રિ જ સુખી માણસો દુઃખાતા ત્રિલે અન્યાયાદ્ધિ કરે તે ચાલે? આજને શ્રીમંત મોટે ભાગે છે ૬ ઓટ છે આમ કહું તે ગમે? શ્રી અરિહંત પરમાત્માને ઓળખાવવા છે, તેઓએ જ છે આપણા ઉ ર જે ઉપકાર કર્યો છે તે સમજાવી રહ્યો છું.