________________
નવપદનું આગવું ચિંતન :
–પૂ. આ. દેવ વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ ઇess વાગતા તે ઉoઇ હાર ન જ કર છે “ જિન શાસનમાં નવપદની આરાધના નિયમિત ચાલી આવે છે. ચાલી રહી છે જ છે. અને વાલશે. નવપઢજી મહારાજમાં શું છે? એમ નહી શું નથી ? તે જ પ્રશ્ન છે. જે ૬ નવપઢજી એ આત્માને રહેવાને બંગલે છે. 2 અરિહંત પરમાત્માને માર્ગ તે ભૂમિ છે. સિધ ભગવતેએ બંગલાના નિવાસ જ જ સ્થાનની પ્રાપ્તિ છે. આચાર્ય ભગવંત એ બંગલાનું છત્ર છે. ઉપાધ્યાય ભગવંત એ રિ ૨ બંગલાની ભીંત છે. સાધુ ભગવંત એ બંગલાનો પાયો છે. અને સમ્યગ્દર્શન પદ એ છે
બંગલાને અપનાવનાર એજીનીયર છે. જ્ઞાનપઢ એ બંગલાને મજબૂત બનાવવા પાણી છે. આ
ચારિત્ર એ બંગલાનું મટીરીયલ છે. અને તપ એ બંગલાનું રંગ રોગાન છે. અનિત્યાદ્ધિ એ બાર ભાવનાનું પરિભાવની પહેલી છ ભાવના સંસારનો રસ નિચોવી નાખે છે. હયા- ૨ છે માંથી સંસારનો નિકાલ કરી ઉઠમણુ કરે છે. બીજી છ ભાવના સંયમ અને ધર્મનો ૨સ છે
હયામાં ભરી ધર્મનું બેસણું કરાવે છે. જેના દ્વારા સંસારને રાગ દૂર થાય છે. અને આ છે એ મૈત્રી ચાદિ ચાર ભાવના રાગ-દ્વેષ કાઢવા માટે છે. મૈત્રી આદિ ચાર ભાવના ૨ આ મહેલ બનાવવા માટેનું ધન છે. એ ઘન જેટલું જલદી આવે તેટલો બંગલો જલદી છે $ બને તેમ દે.
સંસ ૨ એ અઢાર પાપના અખાડા છે. અખાડામાં કસરત કરીને પહેલવાને છે શરીરની શકિત વધારે છે. તેમ સંસાર રસિક છ અજ્ઞાન, વિષયકષાય, મેહના અંધાઆ પાને લઈ અઢાર પાપોને રાચી માચીને સેવીને દુર્લભ માનવ જીવન હારી જઈ પાપને કે જબરજસ્ત ટોક એકઠા કરીને ચાર ગતિની મુસાફરીએ નીકળી જાય છે.
અરિત પરમાત્મા આ સર્વ જીવોની રક્ષા અને કક્ષા કરનાર છે. અને વિશ્વના છે સર્વ જીવોને સાચો માર્ગ આપનાર અરિહંત પરમાત્મા છે. મિથ્યાત્વને કાઢી સમ્યક્ત્વની ૬.
પ્રાપ્તિ થાય છે. અરિહંતની આજ્ઞાપાલનથી અહિંસા ધર્મ આવે છે. હિંસા અને ૨ મિથ્યાત્વ છે.વાનું કામ અરિહંત પદની આરાધનાથી થાય છે.
સિદ્ધ ભગવંત સદા માટે સર્વત્ર જોતા હોય છે. તેમનાથી કઈ વસ્તુ છાની ર હોતી નથી. તેથી સિદ્ધ ભગવંત મૃષાવાદ અને માયા મૃષાવાદ આ બે પાપ કાઢે છે.
આચાર્ય ભગવંત કેઈની નીદા કરતા નથી. તેઓની આત્મગુણેની રમણતા જ એવી હોય છે કે ની કરવાનો વિચાર આવતું નથી. તેને એક પહેરની નિદ્રા છે