________________
છે વર્ષ ૧૮ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦૯૭ :
: ૨૪૯ છે છે અને તુછતા તથા મોહના વિલાસને જાણવા માટે આ પ્રસંગ કેઈ છે છે નાનોસૂનો નથી. છે આ પ્રસંગ પામીને ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજા પણ શ્રી શ્રેણિક મહા- ૪ હું રાજાને સંબોધીને મોહના વિલાસને ખ્યાલ આપતાં ફરમાવે છે કે હું શ્રેણિક ! આ ર છે પ્રમાણે તું સંસારમાં આ મહિના વિલસિતને જે, કે જે સંસારમાં સારી રીતે ઈષ્ટ છે છે એટલે વહાલામાં વહાલા એવા પુત્રના માંસને માતા ખાય છે ! (૫૧મચયિમૂ ) 2
સંસારનો આ મેહવિલાસ અવશ્ય વિચારણીય છે. આ ભયંકર સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં મહમગ્ન આત્માઓ અનેક જાતનાં સુરૂપ અને કુરૂપ ધરે છે, એક હું ૨ ભવને સ્નેહી જ્યારે બીજા ભવમાંશત્રુ બને છે, ત્યારે શત્રુ નેહી બને છે. પિતા પુત્ર થાય છે
છે, ત્યારે પુત્ર પિતા થાય છે, માતા પુત્રી થાય છે અને પુત્રી માતા થાય છે, પતિ પત્ની ને થાય છે અને પત્ની પતિ થાય છે, રાજા રંક થાય છે તે રંક રાજા થાય છે. શેઠ નોકર ી થાય છે, તો નકર શેઠ થાય છે, અર્થાત્ સી સી કંઈ થાય છે. છે એ જ કારણે સંસારભાવનાનું સ્વરૂપ દર્શાવતાં પરોપકારી પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
શ્રોત્રિય: પચઃ સ્વામી, પ્રત્તિબ્રહ્મા કૃમિશ્ચ સર સંસારનાટયે નટવત્ , સંસારી હસ્ત ! ચેષ્ટતેના ન યાતિ કતમાં યોનિ, તમા વા ન મુચતિ સંસાથી કર્મ સમ્બન્ધા-વક્રયકુટિમિવ પર સમસ્તકાકાશેડપિ નાનારૂપૈઃ સ્વકર્મતઃ વાલાઝમપિ ત-નાસ્તિ, ચન્નપૃષ્ટ શરીરિભિઃ
( યોગશાસ્ત્ર $ સ સારરૂપ જે નટકર્મ, તેમાં નાટકીઆની માફક સંસારી આત્મા વિવિધ પ્રકારની છે ચેષ્ટા કરે છે, એટલે કે જેમ નાટકમાં વિવિધ વર્ણ આદિના યોગે નાટકીઆએ ભિન્ન છે
ભિન્ન ભુપિકાને અંગીકાર કરે છે, તેમ વિવિધ પ્રકારનાં કર્મરૂપ ઉપાધિથી ઘેરાયેલો છે જ આત્મા વેપારગામી હોવા છતાં ચંડાળ થાય છે, સ્વામી સેવક થાય છે અને બ્રહ્મ
કૃમિ થાય છે. વળી સંસારી જીવ ચરાશી લાખ યોનિઓ પૈકીની કઈ યોનિમાં જ છે જ નથી અને કઈ યોનિને મૂકતે નથી ? અર્થાત્ સઘળી યોનિઓમાં જાય છે અને સઘળી છે
યોનિઓ મૂકે છે, એટલે કે જેમ કોઈ ગૃહસ્થ કેઈ કારણસર એક ભાડાની કોટડીમાં છે.