SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ છેમાટે જ જળ વિતરીશ્વરેજી મહારાજની ZEW zou euro van Rielony PS4 New yuucom તંત્રી- પ્રેમચંદ મેઘવજી ગુઢકા ૮+જઇ હેમેન્દ્રકુમાર જજસુજલાલ જcs : (૨૪ જક્રેટ) સિટેજચંદ્ર કીરચંદ રોહ (વઢવાણ) | રાજદ્દેદ જન્મ7 જ ૮૧) • • કવાફિક • "आज्ञारादा विरादा च. शिवाय य भवाय च છ વર્ષ : ૧૦] ૨૦૫૩ જેઠ સુદ-૧ મંગળવાર તા. ૨૬-૫-૯૮ [અંકઃ ૩૮-૩૯ પર પ્રકીર્ણક ધર્મોપદેશ જ -પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે. જ ૨૦૪૩, શ્રાવણ સુત્ર-૪ રવિવાર તા. ૩૦-૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ– (8ી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું) અવ૦ ) છે અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા ત્ર શાસ્ત્રકારપરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે છે કે- સાર અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે, પુણ્યથી મળતું એવું પણ આ સંસારનું સુખ તે સંસારમાં ભટકાવનારૂં છે. પુણ્યથી મળતું એવું જે સુખ તેના ૬ ઉપર રાગ થઈ જાય અને તેને મઝેથી ભેગવે તે તે ય સંસારમાં ભટકે. આ વાત જીવને સમજાય નહિ ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે કે નહિ. આ વાત જીવને નહિ પણ જ સમજાવા દેનાર મિથ્યાત્વ મોહ છે. છે અન કિકાળથી સંસારના સુખની વાસના જીવને એવી વળગી છે કે, સમજુ છે જીવ પણ કયારે ગબડી જાય તે કહેવાય નહિ. આ સંસારનું સુખ બહુ જ ખરાબમાં ર ખરાબ ચીજ છે. તે સુખને જરા પણ રાગ થયો એટલે તે જીવ ગયો સમજે. ચૌઢછે પૂવ જેવા જીવ પણ સંસારના સુખમાં ભૂલ્યા, માન-પાનાદિમાં રાજી થયા તે 8. જ ચારિત્ર ગુમાવ્યું, જ્ઞાન પણ ભૂલ્યા અને સમકિત પણ હારી ગયા અને આજે નરક- ૨ નિગઢમાં એવા અનંતા જીવો છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy