________________
છેમાટે જ જળ
વિતરીશ્વરેજી મહારાજની ZEW zou euro van Rielony PS4 New yuucom
તંત્રી- પ્રેમચંદ મેઘવજી ગુઢકા
૮+જઇ હેમેન્દ્રકુમાર જજસુજલાલ જcs :
(૨૪ જક્રેટ) સિટેજચંદ્ર કીરચંદ રોહ
(વઢવાણ) | રાજદ્દેદ જન્મ7 જ
૮૧)
•
• કવાફિક • "आज्ञारादा विरादा च. शिवाय य भवाय च
છ વર્ષ : ૧૦] ૨૦૫૩ જેઠ સુદ-૧ મંગળવાર તા. ૨૬-૫-૯૮ [અંકઃ ૩૮-૩૯
પર પ્રકીર્ણક ધર્મોપદેશ જ
-પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે. જ ૨૦૪૩, શ્રાવણ સુત્ર-૪ રવિવાર તા. ૩૦-૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ–
(8ી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું)
અવ૦ ) છે અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા ત્ર શાસ્ત્રકારપરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે છે કે- સાર અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે, પુણ્યથી મળતું એવું પણ આ સંસારનું સુખ તે સંસારમાં ભટકાવનારૂં છે. પુણ્યથી મળતું એવું જે સુખ તેના ૬ ઉપર રાગ થઈ જાય અને તેને મઝેથી ભેગવે તે તે ય સંસારમાં ભટકે. આ વાત
જીવને સમજાય નહિ ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે કે નહિ. આ વાત જીવને નહિ પણ જ સમજાવા દેનાર મિથ્યાત્વ મોહ છે. છે અન કિકાળથી સંસારના સુખની વાસના જીવને એવી વળગી છે કે, સમજુ છે જીવ પણ કયારે ગબડી જાય તે કહેવાય નહિ. આ સંસારનું સુખ બહુ જ ખરાબમાં ર ખરાબ ચીજ છે. તે સુખને જરા પણ રાગ થયો એટલે તે જીવ ગયો સમજે. ચૌઢછે પૂવ જેવા જીવ પણ સંસારના સુખમાં ભૂલ્યા, માન-પાનાદિમાં રાજી થયા તે 8. જ ચારિત્ર ગુમાવ્યું, જ્ઞાન પણ ભૂલ્યા અને સમકિત પણ હારી ગયા અને આજે નરક- ૨ નિગઢમાં એવા અનંતા જીવો છે.