________________
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ |
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિ નમઃ ૬ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પંચાસર રેડ ઉપર હાલારી છે ધર્મશાળામાં શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન
ભાવિકને ચાતુર્માસ આરાધન કરવા માટે
છે કર માપમયે આમંત્રણ કા;
છે સુજ્ઞ મહાશય,
જણાવતા આનંદ થાય છે કે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી હા. વી. એ. . . દિ તપા. જૈન ધર્મશાળામાં ચાતુર્માસ કરવા માટે શ્રી ધર્મશાળા કમિટિએ હાલાર દેશદ્ધારક છે છે પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જ મિ જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી ચગી વિ. મ. તથા પ્રવત્તિની ૬ છે પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અનનપ્રભાશ્રીજી મ. આદિ તથા છે
પૂ. સા. શ્રી -દ્રપ્રભાશ્રીજી મ. આદિને ચાતુર્માસ કરવા વિનંતિ કરતાં પૂ. આ. મ. એ છે એ વિનંતિને સ્વીકાર કર્યો છે.
આ ચાતુર્માસ કરાવવાને લાભ લેવા માટે ઉલાસ જાગતા કનકસુમરાવાળા છે. નાઇરોબી નિવાસી સ્વ. શાહ વેલજી વીરજી દેઢીયા તથા સ્વ. શ્રીમતી પાની- ૨ ૯ બેન મેઘજી વીરજી દેઢીયાના શ્રેયા શાહ મેઘજી વીરજી દેઢીયા શ્રીમતી છે ડાહીબેન વેલજી વીરજી દેઢીયા પરિવારે ચાતુર્માસ કરાવવાનો લાભ . લેવાનું નકી કર્યું છે.
આ ચાતુર્માસનો લાભ હાલારી વિશા ઓશવાળ ભાવિક લઈ શકે તેમ છે આયોજન કર્યું છે. અને તેથી જેમને ચાતુર્માસ કરવાની ભાવના હોય છે છે તેમણે જામનગર નીચેના સરનામે પોતાના (૧) નામ (૨) પુરું સરનામું (૩) કે ઉંમર () ફન વિ. વિગત લખાવી દેવા વિનંતી છે. નામ લખાવનારે રે ૬ રૂા. ૨૫ ડીપોઝીટ તરીકે સાથે મોકલવા વિનંતિ છે. ભાઈઓ અને બહેનો માટે છે
જુદા જુદા હોલ નકી કર્યા છે. રૂમ કઈને ઈતી હોય તે તેમાં ૪ જણાને સમાવેશ ૧