SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ ૬ અંક ૧૧-૧૨ : તા. ૨૮–૧૦–૮૭ : : ૨૦૫ આપણે જોઈ આવ્યા કે–ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી તે, પરોપકાર કરવાના છે રસિકપણાવાળા હતા; પણ એ તારક કનખલ નામના એ આશ્રમે જે પધાર્યા, એમાં છે છે એ તારા પપકારરસિકપણું, એજ એક કારણ નહોતું. ખુદ ભગવાનની અપેક્ષાએ છે પરેપકારરસિકપણું એજ કારણ હતું, પરંતુ સામે જીવ લાયક ન હોય, તે પાપ- ૩ છે કારરસિકેય કરે શું ? ચણ્ડકૌશિકના પ્રસંગમાં તે સુમેળ મળેલો છે. કયો? ભગવાન છે કર પાપકારરસિક છે અને ચણ્ડકૌશિકને જીવ પ્રતિબંધ પામે એવો છે. ચડકૌશિકને જીવ. ભવ્યાત્મા છે અને પ્રતિબંધ પામવાનો છે–એવું પિતાના જ્ઞાનબળે જાણીને જ, ભગવાન છે છે શ્રી વર્ધમમનસ્વામિજી આશ્રમસ્થાનના માર્ગે પધાર્યા છે. તે વખતે, ચડકૌશિક એટલે છે એ બધી ખર બે અવસ્થાને પામેલ હતું કે-એની નજરે ચઢવું અને મરવું, એ બેમાં છે આ લેકને કાંદ તફાવત જેવું લાગતું નહોતું. એવી અવસ્થાવાળો પણ ચણ્ડકૌશિકનો જીવ, જ $ પ્રતિબંધ પામવાની યોગ્યતાવાળો હતો. ચણ્ડકૌશિકના જીવની આ યોગ્યતા તરફ પણ, શું તમારે તમારી નજર દેડાવવા જેવી છે ને? આ વાત આવે એટલે વિચાર આવવો એ જોઈએ કે- “મારામાં પ્રતિબંધની યોગ્યતા છે ખરી ?” ભવ્ય પણ આત્માઓમાં, જ્યારે છે પ્રતિબંધની યોગ્યતા પ્રગટે છે, ત્યારે જ તેઓ પ્રતિબંધને પામી શકે છે. પ્રતિબંધની યોગ્યતા પ્રગટયા વિના તે, ભવ્ય પણ આત્માઓ, પ્રતિબંધને પામી છે હિ શકતા નથી. અભવ્ય આત્માઓ તે, ગમે તેવી સારી પ્રતિબંધની સામગ્રી તેમને મળે છે તે ય, પ્રતિબંધને તેઓ કોઈ કાળેય પામી શકતા નથી, પરંતુ ભવ્યાત્માઓને માટે છે છે તે પ્રતિબંધને પામવાની શક્યતા રહેલી છે. એવી શક્યતા હોવા છતાં પણ, જ્યાં જ 0 સુધી તેઓ ની યોગ્યતા પ્રગટતી નથી, ત્યાં સુધી તેઓ પ્રતિબંધને પામી શકતા નથી. આ ૨ જેઓની ગ્યતા પ્રગટી નથી, એવા ભવ્યાત્માઓને માટે ય, પ્રતિબંધની સામગ્રી છું. છે અકિંચિત્કાર નીવડે છે. એટલે, “પ્રતિબંધને પામવાની યોગ્યતા આપણામાં પ્રગટી છે કે છે નહિ—તેને ય તમારે વિચાર તે કરવો જોઈએ ને? એ યોગ્યતાની ખામી' લાગે, તે જ દિ તે બહુ :ખ થવું જોઈએ, અને, એ યોગ્યતાને પ્રગટાવવાને માટે, એકદમ પ્રયત્નશીલ છે હું બની જવું જોઈએ. “મારામાં દેષનો પાર નથી અને ગુણનું ઠેકાણું નથી-એવો કોઈ વિચાર, તમને ૨ જ આવે છે ? અને એવો વિચાર આવતાં, દેષ છે તેથી અને ગુણ નથી તેથી, મનમાં દુઃખ પેઢા થાય છે ખરૂં? ખરેખર, તમે તમને દેલવાળા માને છે? કે પછી, તમે તમને ગુણસમ્પન જ માને છે? ફેઈને ય ઠપકાને ખમી ખાવાની તાકાત , છે તમારામાં છે ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy