SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૭૮ : શ્રી જેને શાસન (અઠવાડિક) એ ચાલતી આવી છે કેઇપણ ગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે જે બેન્ડવાજા વિદેશી છે છે માટે વરઘોડાદિમાં નહી લાવવા જોઈએ એ નિષેધ કર્યો નથી. - બેન્ડવાજા એ જૈન શાસનની પ્રભાવના કરવાનું સુંદરમાં સુંદર અંગ-ધન છે છે સારામાં સારા બેન્ડવાજાઓ-બેન્ડ જેટલી વધુ સંખ્યામાં વરાત્રિમાં લવાય. એમાં , વધુને વધુ શાસન પ્રભાવના થાય છે ઇતર લેકેનું આકર્ષણ પણ જોરઢાર થાય છે તે ધ લોકે દેડી દડીને જોવા આવે છે એ વરઘોડા વગેરે જોઈને લોકોને અરિહંત પરમા- છે કે ત્માના, તથા આચાર્ય ભગવંત વગેરે ગુરૂભગવંતના દર્શન કરવા દ્વારા તથા હાથ જોડી :: કે માથુ નમાવા દ્વારા નમસ્કાર કરી તેમજ જૈન ધર્મની અનુમોઢના કરવા દ્વારા બાધિ , છે બીજા પામવાની શક્યતા મેટા ભાગે રહે છે ત્યારે આવી શકયતા કર્ણકટુ ઢાલઢાલકાદિ છે આ દેશી વાદ્યો વરાડાદિમાં લાવવાથી લગભગ રહેતી નથી. શાસનની શોભા વધતી નથી કે આ પણ ઘટે છે. િઆ મહાનુભાવોના છોકરા છોકરીઓ પરણે ત્યારે પોતાની પ્રતિષ્ઠા અને આબરૂ જ એ જમાવવા માટે તથા છોકરા-છોકરીઓને રાજી કરવા સારામાં સારા પ્રસિદ્ધ ન્હો લાવે છે છે ઢાલ ઢલકા કે શરણાઈ લાવીને છોકરા છોકરીઓના લગ્ન પતાવી દેતા નથી અને આ લેકે બેન્ડવાજા વિદેશી હોવાને કારણે દેષ લાગે છે એમ માની વડાદિમાં : બેન્ડવાજા લાવવાનું છોડી દઈ દેશી ઢોલ ઢોલકા વગેરે લાવે છે અને એમાં શાસ્ત્ર પ્રમા- છે છેને વરઘોડાદિ કાર્યોનું ગૌરવ અનુભવે છે. ખરેખર એમનું મતિ માન્ધ ને એમની આ મતિભ્રમણા સુજ્ઞ પુરૂને પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. " - રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન વગેરે દેશનેતાઓ નગરમાં પ્રવેશતા હોય ત્યારે એમના જ રક સ્વાગત માટે કે સલામી માટે બેન્ડવાજા હોચ છે ઢાલ ઢાલકા વગેરે હોતા નથી ગામછે ડાત્રિમાં બેન્ડવાજાની સગવડ ન હોય ને ઢાલ ઢાલકા વગેરે લાવે ત્યારે રાષ્ટ પતિનું કે આ જ વડાપ્રધાન વગેરેનું અપમાન થયા જેવું લાગતું નથી પણ સારામાં સારા બેન્ડવાજા છે * આદિની સગવડતા હોય ને ન લાવે અને એકલા ઢોલ ઢાલકા લાવે તે રાષ્ટ્રપતિ છે ૨ વગેરેનુ અપમાન થયું ગણાય છે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન વગેરેને તગર પ્રવેશ ૨ છે ઉત્સાહ પણ પડી ભાગે છે દુનિયામાં પણ આવું થતું જણાતું હોય તે જૈનશાસનમાં છે આ તીર્થકર ભગવંત ચક્રવર્તીએના ચક્રવર્તીએ છે અને ઈદ્રોની પણ ઇન્દ્ર છે તથા જ આચાર્યાદિ ગુરુવારે રાષ્ટ્રપતિ રાજા મહારાજા કે ચક્રવર્તીએ કરતા પણ કેઈ ગણા ચડી યાતા છે એમને વરઘોડા–સામૈયા કે મહોત્સવમાં ઢાલ ઢાલક વગેરે લાવવાથી સન્માન , છેબહુમાન થયું ગણાતું નથી પરંતુ અપમાન અને આશાતના જ થઈ ગણાય
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy