________________
ક ૧૯૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે જ રહ્યા હોય પછી વિહાર કરવાનો અવસર આવે ત્યારે વડીલ ગુરૂબેનેની આંખમાં પણ છે દિ આંસુ આવી જાય.
- જીવનમાં તપ ધમ માસક્ષમણ-સેળ-અગિયાર–ચતારિ અ-ઇશ હોય તથા છે છે શારીરિક શક્તિમાં પર્યુષણમાં તે લગભગ અઠ્ઠાઈ તપ કરેલ, શ્રી વરશીપ બે વાર, છે શ્રી વર્ધમાનતપની ૫૫ એળી, એકાતર પાંચસો આયંબિલ, બે વાર શ્રી સિદ્ધગિરિની નવ્વાણુ યાત્રા બીજા અનેક તીર્થોની યાત્રા શ્રી સમ્યગઢનની શુદ્ધિ માટે કરો.
જ્ઞાનચારની શુધ્ધિ માટે રોજ પાંચ લોગસ કાઉસગ જ્ઞાનનું ચૈત્યવંદન, અસ્વસ્થ 2 અવસ્થામાં પણ ચાલુ જ અભ્યાસ પણ પ્રકરણ ભાષ્ય-કર્મગ્રંથ વિ. અર્થ સહિત તેમજ જ સાધુકિયાના સત્ર અને શ્રી દશવૈકાલિકસૂ. મ. વિ.નો કરેલ તેને સ્વાધ્યાય-જીવનના તે અંત સુધી છોડ નથી.
ચારિત્રાચાર ની આરાધના માટે પાંચ સમિતિ ત્રણ ગુણિના પાલનમાં ખુબ જ ૨ ચિવટ જપ પણ દરેક તીર્થના મૂળનાયક ભગવાનની નવકારવાળી, નમસ્કારમંત્ર વિ.ને છે જાપ તે લગભગ ચાલુ જ હોય. સવાધ્યાય પ્રેમ આચારશુધિ-વ્યવહારશુદિ વિગેરે ગુણ જીવનની સંધ્યા સુથી ગુણે કેળવ્યા.
પર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી મ. પણ માતૃહૃદયા-માતૃવત્સલાદ્રિકી સંબો- જ ૨ ધતા, જેની જેની સાથે સંપર્કમાં રહ્યા હશે તે બધાને જીવન સુવાસ ફેલાવી તેમના
અંતરમાં પેસી ગયા હોય તેમ લાગે - શ્વાસનું 8 ઘણા વર્ષોથી હતું તેમાં પણ સમતા-સહનશીલતા અંજ મકેટિની ૬
આશ્રિતની સંયમસાધનામાં આગળ વધારવાની અપાર ચિંતા, હિતશિક્ષારિ, પ્રેરણા આ છે. અપૂવકેટિની હતી.
સંયમરસિકતા, સ્વાધ્યાય પ્રેમ, ક્રિયા રૂચી ગુહિક વડીલોને વિનયભાવ, જ છે ભક્તિ બહુમાન આશ્રિત પ્રત્યેને વાત્સલ્યભાવ ઔચિત્ય પ્રવૃત્તિ જૈન શાસન તથા એ સંયમને અવિહડરાગ આઢિ ગુણે અતિઅનુમેહનીય હતા.
ગૃહસ્થપણામાં પણ પતિદેવની દીક્ષા પછી પંદર વર્ષ રહ્યા પાંચ સમવડીયામાં શું છે સગી બેને જે જ વર્તાવ રાખેલે ત્યારે સંતાન તરીકે નાની બાળકીને ઉત્તમ સંસ્કાર છે
રેડયા જ્ઞાનાભ્યાસ કરાવ્ય, કઠાશુધિ અને અનુભવજ્ઞાન દ્વારા વ્યવહારશુદ્ધિ વડે . છે તે વખતના સ્થવિરા-ડોશીઓના મનમાં અજવાળીબેન વસી ગયેલા, જ્યારે પિતાને