________________
વર્ષ ૧૦ અક - ૪૫-૪૬ : તા. ૨૧-૭-૯૮
: ૧૦૯૧
ત્યાં કે સાંબંધીને ત્યાં જમણુ વિ. પ્રસંગ હાય ત્યારે એવા વૃધ્ધાવસ્થાવાળાને પહેલાં સંભારી તેને ત્યાં પીરસા વિ. પહેાંચડાવવા વિગેરે ઔચિત્ય સાચવેલુ તેથી જરા તેમનું આંખ-માથુ જરા દુઃખે કે બધાને તેમની ચિંતા રહેતી સસંયમી જીવનમાં પણુ તે અનુભવ અનેકને આવાસનરૂપ ખનતા અને આપત્તિમાંથી પસાર કરાવતા ઉષાશ્રયની અન્યઢની પાડાીએમાં પણ અવસરાચિત વતી શાસન તેમના હૃઢયમાં ગમી જાય તેવી સમજાવવાની શૈલી હતી,
કે વાર વિહારમાં સડક ઉપર કામ કરનારા અજ્ઞાની મજુર લેાકેા એમ માનતાં કે આ બધાની નાની ઉમરમાં રાંડે એટલે આવા ભેખ લઈ લે' તેમને પણ એવી રીતે સમજાવી દીધા કે તેઓ પણ આપણા સંયમીજીવનની અનુમેાઢના કરતાં થઇ તેવી કુશળતા હતી.
જાય.
આ બધાંની ફળશ્રુતિરૂપે
આવા અપૂર્વાંતમ રત્નત્રયીની આરાધના કરતાં ૮૭ વર્ષની ઉમરે પણ સ્વય અપ્રમત્તપણે શિષ્યા-પ્રશિષ્યા પરિવારને હંમેશા હિતશિક્ષદ્વારા આરાધનામાં આગળ વધવા પ્રેરણા ચાલુ જ હતી. આ રીતે જીવનસ ક્યાં સુધી સયમસાધના ૪૭ વર્ષ સુધી કરી કરાવી, શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ-રટન કરતા સજીવાને ક્ષમાપના આપતા, રામ બિમારીમાં સ્વસ્થતાપૂર્વક સની મમતા મૂકીને મુક્તિપંથે અધુરી સાધના સાધવા ૨ ૫૪ના જે શુદ ૭ સામવારે ૯-૧૦ કલાકે સ્વગૅ સિધાવ્યા.
અમારૂ' શિરછત્ર ઝુંટવાઇ જતાં અમે બધા નિરાધાર-નિર્નાથ જેવા બની ગયા કુર-ગેઝાર કાળરાજાને કેાઈની પણ શરમ છે ? આ પ્રસગને પામીને આત્મજાગૃતિ સવેગ વૈર ગ્યની વૃદ્ધિદ્વારા અમેને તેઓ શ્રી સ્વર્ગમાંથી દર્શન આપે સયમમાં સહાય કરે, એમના ગુણ્ણા અમારામાં પ્રગટે, અમે આત્મશ્રેય સાધવા સમાધિમરણને સાધીએ, મેજ ઇચ્છાય છે.
ટીબધ્ધ બની
૪: આપના વિરહ વ્યથિતા શિષ્યા-પ્રશિષ્યાએ પાટડી ઉપાશ્રય-સાઠડી પૂ. આ. શ્રી વિજય કમલરત્નસૂ. મ. આદિના ચાતુર્માસ પ્રવેશ અ. સુ. ૧૦ ના સારો થયેા શિવગ'જ પીડવાડાથી ખસે રૂા. નું સંઘપૂજન થયું હતું.
આવેલા ૨૧.
4;