________________
૪ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૫ છે. - હોય અને જાત ખુલી જ કરવી હોય તે કપડાં પહેરાવનાર અને જાત ઢાંકી રાખવાનો દિ પ્રયત્ન કરનાર પણ શું કરે? છે માટે આવા લોકોના મદોન્મત્ત પ્રતાપે સાંભળવા કરતાં દૂર રહેવું સારું અને ૪ છે બીજાઓને પણ દૂર રાખવા સારા. વિરોધીઓ પણ જેમની શાસન સેવાના બે મેઢ રે
વખાણ કરે ત્યારે ગુણની વાત તો દૂર રહી પણ અવગુણથી પોતાની બળેલી આંતરડીને છે હું ભલે ઠારે, ભલે તેમાં આનંઢ પામે. ભૂંડને વિષ્ટા ચૂંથવામાં જ આનંદ આવે અત્તરના આ છે કુંડમાં ન આવે તે તેમાં તે ભલે આનંદ પામે. વિષ્ટાનો કી વિષ્ટામાં જ આનંદ છે
પામે તેને પુ.પની સુગંધ દુર્ગધ લાગે તેમાં તે પુ૫નો બિચારાને શું ગુને? તેની છે છે જેમ જે તેવા સ્વભાવવાળા હોય તેમાં બિચારા ભલે બે ઘડીને આનંદ પામે. છે કેઈનું કાંડું ઓછું પકડાય છે! જગતના સુજ્ઞપુરૂષે સારી રીતના સમજી ગયા છે કે જ જ સાચાં કેણ બને છેટાં કેણ? માટે અયોગ્ય–અધમ આત્માઓથી દૂર રહેવા-રાખવામાં છે આ જ શાણપણ છે.
આપણી યોગ્યતા પેઢા કરવા પ્રયત્ન કરવો તે જ હિતકર માર્ગ છે, યોગ્ય આત્મા છે છે કઈ રીતના સદગતિને સાધે છે તે વાત જ આપણે જોઈએ.
મથુરા પુરીમાં જિનઢાસ નામનો એક વણિક રહેતો હતો. તેને સાધુત્રાસી નામે આ પતિવ્રતા પત્ની હતી. બંને ય શ્રાવકધર્મની આરાધના કરતા પિતાને કાળ નિર્ગમન ૨ પણ કરતા હતા. તે દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢર નહિ રાખવાનો નિયમ લીધો છે જ હતા. ચકખાં ઘી-દૂધ મળે માટે શ્રાવકે ગાય-ભેંસ રાખવા તેમ પ્રચારતા સંસ્કૃતિ 2 એ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓને આ વાત હઢયમાં શલ્યની જેમ વાગવાની છે. શ્રાવક છે જ ઢોર પણ રામે નહિ અને આ પર્યાવરણના નાદે ચઢેલા સાધુઓએ ગીતાર્થ પાસે રહી ર અભ્યાસ કરવાની જરૂર છે. જેથી માર્ગનું યથાર્થ જ્ઞાન થાય. છે તેથી પિતાને જરૂર પ્રમાણે આહીર લોકની સ્ત્રીઓ પાસેથી દહી-દૂધ વગેરે જ લેતા હતા. એકવાર કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદી લઈને પ્રસન્ન છે દિ થયેલી સાધુ દાસીએ તેને કહ્યું કે “તારે ત્યાં જે દૂધ-દહીં વગેરે થાય તે તું અમને ર આપજે, અને તે લઈશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપીશું. ત્યારથી તે છે છે આહિરી પણ આનંદિત થઈ અને સાધુઢાસી પણ તેને વસ્ત્ર આઢિ આપી ખુશી કરતી. છે છે તેમ કરતાં તે બંનેને સગી બેનો જેવો સ્નેહ થશે. છે એકવાર તે આહિરીને ત્યાં વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે તેણીએ તે પ્રસંગે જ ૨ પધારવા શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે શેઠે કહ્યું કે-“અમે તારે ઘેર આવી શકીશું જ