SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી જિનેશ્વર દેવોનું શાસન જે પુણ્યાત્માઓને પ્રાપ્ત થાય અને હૈયામાં છે પરિણત થાય તે આત્માએ પિતાનું કલ્યાણ તે સાથે જ છે પણ પિતાના પરિચયમાં રે સહવાસમાં જે કંઈ આવે તેમના કલ્યાણમાં પણ નિમિત્ત અને સહાયક બને છે. માટે જ છે તે ધર્માત્માઓને ધમીજનેને જ સંગ કરવાનું કહ્યું છે. દુનિયામાં પણ કહેતી છે કે જ 4 “સંગે તે રંગ” અને “સેબત તેવી અસર’ માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માઓએ ફિ. છે ધમીજનોને સહવાસ કરવો હિતાવહ છે. ધર્માત્માના કારણે તિયો પણ ભદ્રિક ભાવ અને સાધર્મિકપણાને પામે છે. આ છે બહું સુપ્રસિદ્ધ આ વાત છે. યોગ્ય આમાઓને સામાન્ય નિમિત્ત પણ બોધિબીજનું જ 2 કારણ બને છે અને અંતે સદગતિના ભાગી બને છે. જ્યારે બધાની યોગ્યતા કેળવવાની છે છે જેમના શિરે કપરી જવાબદારી છે તેવા જ ગચ્છાધિપતિ પઢ પર રહેલા આત્માઓ પણ છે એ પિતાની જ અયોગ્યતાને પોતાના મુખે જ જાહેર કરે તે પકાર કયાં કરે ? “રક્ષક જ $ ભક્ષક બને? “વાડ જ ચીભડાં ગળે તેવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે સમજી અને વિવે. આ 8 કીઓએ ખૂબ જ સાવધ-સાવચેત થવાની જરૂર છે. સમજુને શિખામણ કાનમાં માની છે અગ્ય અને અમાત્માઓની મેલી મુરાદથી આપણે આતમા અભડાઈ ન જાય, છે પુખમોની ર્વિકાસ યાત્રા – પ્રજ્ઞા ગ – - - - - કદ અપવિત્ર બની ન જાય માટે આપણે તેવાઓનો પડછાયો પણ ન પડે માટે તેમનાથી આ હું દૂર રહેવામાં જ સ્વ-પર ઉભયનું કલ્યાણ છે. અયોગ્ય આત્માએ સુધરે કે તેમને ૪ છે સુધારવાન ઠેકે પણ રાખવે તે તે શશશૃંગ સમાન વાત છે. પણ આપણે આત્માને છે જ બચાવ, આપણા પરિચયમાં આવનારને બચાવવા તે તે અશય કામ નથી. આખા ગામમાં કાદવ હોય તો આખા ગામને ચામડે ન મઢાય પણ આપણા જ ૨ પગનું તો આપણે રક્ષણ કરી જ શકાય. તેમ પિતાના ઉપકારીઓ માટે ગુણાનુવાદના છે. છે નામે અવર્ણવાઢ ગાનારાઓએ પોતાની અયોગ્યતા આપોઆપ પૂરવાર કરી છે. સમજુ છું છે અને વિવેકી આત્માએ આગળ તેમની દંભલીલાના પહેલે ખૂલાં પડી ગયા છે. “વિનાશ છે દિ કાળે વિપરીત બુદ્ધિ તે આનું નામ! ચાખી ગુજરાતી ભાષામાં કહેવાય છે કે આ મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય તે ન્યાયે જેણે પિતાના કપડાં કાઢી જ નાખવા ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy