SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [ અઠવાડિક] જ કૃતિ નિમ્ન કક્ષાની ગણાય છે. આનો અર્થ એ થયો કે ઉંચી કિંમત રૂપે ઉચ્ચકેટિની રસ અભિરુચીને પર્યાય બની ગઈ છે. ધનિકેતને ડહાપણને સાગર માનવાની અને મહાજન (શાહુકાર) પથે ચાલવાની 9 આદત કેળી છે જ્યારે સમજુ અને ડાહ્યા પણ ગરીબ માણસેને અવગણવાની અને અપમાનવાની રીતરસમ જોવા મળે છે જે લોકે કશું જ કરતાં અને ધન દ્વારા વધુ ને જ છે વધુ ધન રળતા રહે છે. તેમને સર્વગુણ સંપન્ન માનવામાં આવે છે અને જેઓ પિતાને તે ૬ ગમતું અને અનુકુળ કામ કર્યું જાય છે અને પાછળ ગાંડી દેટ મૂકતા નથી. તેમને છે છે બિનઉદ્યમી અને આળસુ ગણવામાં આવે છે.. ચાંદીના ચમચા સાથે જન્મેલા કે યેનકેન પ્રકારે ધન ભેગું કરનારાઓની વાત છે. જ કર્કશ અને છમ વગરની હોય તે પણ આદરથી સાંભળવામાં આવે છે પણ નિર્ધન ૨ ૬ શાયરમાં સુમધુર સ્વરે ગવાતાં કાવ્યો પણ જ્યાં સુધી કેઈ ધનિક હાથ ન પકડે ત્યાં સુધી આ ઈ અરણ્યરૂઠન જેવા રહે છે. બેંકને અને શેરહોલ્ડરોને ઠગીને છેતરીને ધનના ઢગલા કરનારાઓ એ સફળ અને સાહસિક ગણાય છે પણ પિતાના સહકારીઓ સાથે સૌજન્ય અને પ્રમાણિકકે તાથી વતી પિતાની આવશ્યકતા પૂરતું રળનારો મૂર્ખ ગણાય છે. આ રીતે સર્વ ગુણ ૨ કાંચનમાશ્રયન્ત અર્થાત બધા જ ગુણે કાંચનને આશરે રહેલા છે એમ માનનારા સમાછે જેમાં સરકાર પર ઘનનું વર્ચસ્વ રહેવાનું. જીવનભર મહેનત કરી ધન કમાવાની ધીરજ આ રહી નથી અને બધાને જ ફાસ્ટ બસ એટલે ઝડપથી લાખોપતિ કે કરે ડપતિ થવાની છ ઝખના જાગી છે ત્યારે તે સ્વપ્ન સિદ્ધ કરવાને ઘેરીમાર્ગ ગુનેગારી દુનિયા તરફ છે છે દેરી જાય છે. રાજ્યના આશ્રય અને સાથ સહકાર વિના ગુનેગારીની પ્રવૃત્તિ ચાલી જ શકતી નથી અને નાણાંની રેલમછેલ કરી શકાતી નથી. રાજકારણના ગુનેગારીકરણનું છે. મૂળ આમાં રહેલું છે. હરા સમિતિએ એક મહત્વની બાબત અંગે ધ્યાન દોર્યું છે જેને દેશના જ હું સંરક્ષણ સાથે લાગેવળગે છે તેની ઉપર તાત્કાલીક ધ્યાન આપવું જરૂરી છે. સાંગઠીત ગુનેગારી અને પોલીસતંત્ર તેમજ રાજકારણ વચ્ચેની સાંઠગાંઠ દેશની સંરક્ષણ હરોબને એખલી બનાવી રહી છે. નશીલી દવાની ગુનેગારી કેઈ એક દેશ પુરતી મર્યાદિત જ નથી. અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઈ.એ. અને નશીલી હવાઓના વેપારને ડામવા છે માટેની અમેરિકન એજન્સીએ એક યાદીમાં પાકિસ્તાની ડ્રગ માફિયાઓના ભારતીય વગ હાર વર્તુળો સાથેના ગાઢ સંબંધોને નિર્દેશ કર્યો છે. આ અમેરિકન જાસૂસી સંસ્થાછે એને ડ્રગ માફિયાઓ સાથે ઘરોબો ધરાવતાં ભારતીય વગઢાર વર્તુળોના નામની માહિતી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy