________________
1 પ્રશ્નો સરી પ ર ગ
. -શ્રી પ્રેમપ્રિય
પ્ર.- પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણિએ કરેલા ન્યાયસિદ્ધાંત મુક્તાવલીના છેભાષાંતરમાં પૃ. ૧૯૦ પર નીચે મુજબ લખાણ કર્યું છે કે, “જે બલવઢ નિષ્ઠાનુબંધી $િ હોય, અકર્તા ય હોય, નિષિદ્ધ હોય એનું વિધાન હોઈ શકે નહીં. પણ પ્રસ્તુતમાં એનું જ છે (વેઢમાં યેન યાગનું ) વિધાન છે માટે એની સંગતિ કરવા તૈયાયિક ને ફાંફા જ થઈ જ મારવા પડે છે ને? આવા જ ફાંફા મારવાની પ્રવૃત્તિ વર્તમાનમાં શ્રી જૈન શાસનમાં છે કે એક વર્ગમાં (પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વર્ગમાં) પણ જોવા ન રે મળે છે ને ”
તો આ વિષયમાં સત્ય શું છે? ૨ ઉ૦- પં. શ્રી અભયશેખર વિ. ગણિનું આવું લખાણ સત્યથી તદન વેગળું છે. જ છે પ. પૂ. આ. ભ. શ્રીમઢ વિજય રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ર આ પાઠને સંગત કરવા માટે જરા પણ ફાંફા મારવા પડતા નથી. પ. પૂ. આ. દેવ શ્રી ૨ ભુવનભાનુ પૂ. મ. સા. તથા પં. શ્રી અભયશેખર વિ. મ.ની બુદ્ધિ યાયિક દર્શન : આ વાદીઓના સિધ્ધાંતથી વાસિત થઈ જવાના કારણે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિના નામે જ
પોતાની મતિ કલ્પનાથી કપેલા પાઠને લઈ અર્થઘટન કરવામાં ઘણું મટે ગોટાળે છે % ઉભે કરી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમના વર્ગને જૈનેતર છે દશની યોના શાસ્ત્રમાં પણ તેનું ભાષાંતર કરતા “સ્વ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના છે
વર્ગને ફાંફા મારવા પડે છે.” એમ લખી જૈનેત્તર સમાજમાં પણ પૂ.પાઠશ્રી પ્રત્યેની ? જ પોતાની સાગતી દેશવૃત્તિા પ્રઇશિત કરવાનું કુકૃત્ય કર્યું છે સાથે સાથે આ. ભ. શ્રી જ જી રામચંદ્ર સૂ. મ. સા. પ્રત્યેની અરૂચી પણ આવું લખાણ કરવામાં કામ કરી રહી હોય છે છે એમના લખાણ પરથી જણાઈ આવે છે. જ પ્ર - ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિનું અર્થ કામાભિલાષિણાપિ ધ એવ જ યતિતવ્યમ્ ” આવું આ વચન વિધિ પ્રત્યય ધરાવે છે. જે અર્થકામના અભિલાષી જ હોય તે પણ ધર્મ જ કરવાનું વિધાન કરે છે. સ્વ. પૂ. પાઢ ગુરૂદેવ ન્યાયવિશારઢ આ. ર ભગવંત શ્રી નટ વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે તે આ આપ્તપુરૂષ એવા શાત્રજ કારનું વચન છે ને એમાં વિધિ પ્રત્યય છે માટે એ બલવઢનિષ્ટોનનુંબંધી જ હોય આ (ઈષ્ટસાધન તો ખરૂં જ) એમ વાસ્તવિક અર્થ કરી અર્થકામની ઈચ્છા હોય તો પણ છે