SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ કાળ બહ વિષમ છે. અમે પણ સાવચેત ન રહીએ તે અમને 4 ડુબાડ-છ છે નારા ઘણા છે. આજનો મોટે ભાગ ભલું કરવાને બઢલે ભૂંડું જ ઘ શું કરે છે. આ છે આજના સુધારકેએ સાધુઓને પરદેશ પણ રવાના કર્યા, કના ભાવ પ્રાણ લુંટી છે આ લીધા, છતાં પણ તેમનાં વખાણ કરતાં થાકતા નથી. પરદેશમાં ધર્મને બહુ પ્રચાર રે ૨ ર્યો તેમ કહે છે પણ તે લોકોમાં અકકલ નથી કે આવાઓની પુષ્ટિ કરવાથી ઘણું છે છે સાધુ પરદેશમાં ભટકવા જશે. અહીં બધા ધર્મ પામી ગયા છે કે દેશ એ ધર્મ છે જ પામશે ? તે બધા “સ્કલરો બનશે પણ “ધમ કદી નહિ બને. તમે બધા સમજે તે પણ કામ થાય. જેમ સાધુ પણ જ્ઞાની જોઈએ તેમ તેની ભકિત કરનાર શ્રાવક પણ છે છે જ્ઞાની જઈએ સાધુની ભક્તિ કરવા તમારે સજદારી જોઈએ પરી ને ? આ આ સાધુને શું અપાય અને શું ન અપાય તેની ખબર છે ખરી ? સુપાત્રમાં ૨ ૨શુદ્ધ કાન આપે તે તરી જાય માત્ર દાન આપે તે તરી ન જાય. આજે આ છે વર્તમાનમાં જે સાધુ પણ સાવચેત નહિ હોય તે તેની ભિક્ષા જ તેના યમબળના એ નાશ કરશે, અમારે શુદ્ધ જ ભિક્ષા જોઈએ. તે માટે શાસે બેતાલીશ (૪૨) દોષ રહિત જ છે ભિક્ષા લાવવાનું વિધાન કર્યું તેમાં સોળ દોષ તમારાથી થાય છે, સેળ દેષ અમા- ર ૨ રાથી થાય છે, બાકીના દશ દેષ આપણા બંનેની ભાગીઢારીથી થાય છે. સૌથી છે છે પહેલા દોષ પિઢા કરનારા તમે, અમે ય જે અમારી સમજણને ઉપયોગી છે. કરીએ, આ રસના લાલચુ બની જઈએ તે બીજે નંબરે અમે. શ્રાવકે સાધુની ગોચરીના બેંતાલીશ દિ દોષ સમજવા જ જોઈએ. તમે સમજે છે ? તે સમજી જાવ તે સાધુને શું અપાય છે અને શું ન અપાય તે ય સમજી જાવ. જ આ મુહપત્તિના પચાસ બેલ સમજાવવા છે. આ પચાસ બેલ ભણે પણ સમજે કે નહિ તો તે ભણેલો કહેવાય ? આ સભા. : આ પચાસ બેલની જરૂર શી છે? દિ ઉ૦ : આ પંડિત સાધુ બોલે છે! તે સાધુપણું કેમ લીધું? આપણી બધી ( ધર્મક્રિયા સૂત્ર સાથે સંકળાયેલી છે. જે જે સૂત્ર બોલીએ તેનો અર્થ ન સમજીએ છે અને ઉપગપૂર્વક ન કરીએ તે તે ક્રિયા સંમૂઠ્ઠિમ જેવી થાય છે. તે કાંઈ લાભ ન થઇ આપે પણ હાનિ જ કરે. આ પચાસ બોલમાં તે જૈન શાસનને સાર સમાઈ જાય રે શું છે અને પૂછે છે કે તેની જરૂર શી છે? સાધુ પણ જે ન સમજે તે તેના સાધુ- ક ઈ પણામાં ય માલ નથી. (ક્રમશ:) :
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy