________________
છ
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭-૧-૯૭ :
__
: ૫૧૯
કરીએ છીએ તેની અપેક્ષાએ અભવ્ય જ સારામાં સારે ધર્મ કરે છે. એક પણ દેષ 8 જ ન લાગે તેવું ચારિત્ર પાળે છે છતાં પણ ધર્મ નથી પામતાં. આપણે ધર્મ કરીએ છે ૨ છીએ તો ધર્મ પામી ગયા છીએ? વેપાર કરનારે ન કમાય તે માથે હાથ દે છે, તે છે તેને ચિંતા થાય. તેમ આપણે ધર્મ પામ્યા કે નહિ તેવી ચિંતા આપણને થાય છે ? હું છે જે જીવ ગમ્યકત્વ ન પામ્યો હોય, પામવાની ઈચ્છા પણ ન હોય તેની ધર્મક્રિયા છે છે તેને કદી રમ પમાડે નહિ, અધર્મ કરતાં રોકી રાખે નહિ, ધર્મ માં ય અધમ કરાવે છે જેને સંસ નું સુખ જ સારું લાગે અને તેના સાધન સ્વરૂપ સંપત્તિ જ સારી લાગે છે છે. તે કઈ સમકિત પામે ? સમતિ ન પામે છે તેનું ઠેકાણું પડે ?
આજે તે અમે સમકિતની વાત કરીએ તે ય ઘણાને ગમતી નથી. આજની # આ હાલત બહુ ખરાબ છે. આજે મિથ્યાત્વ ખુબ વધી ગયું છે, મિથ્યાત્વને વધારી છે જ દેવામાં આવ્યું છે. મિથ્યાત્વને વધારવાનું કામ શકિતસંપન્ન લેકે કરી રહ્યા છે.
આજનાં પધાં તોફાન મિથ્યાત્વને પ્રધાનતા આપવાના અને સમ્યકત્વની ગણના જ
નહિ કરવાના છે, સારા લોકો પણ લેકટેરીમાં ફસાયા છે. તેથી બધાએ સાવચેત રે છે થવાની જરૂર છે. આ કાળમાં જે સાધુઓ પણ માગ નહિ રહે, માર્ગ છે 2 ચુત નહિ બને, માન-પાનાદિના લોભમાં ફસાશે તે પોતે ય ડુબશે અને
અનેક ડુબાડશે. માટે દરેક ધર્મપ્રેમી જીવે પોતાના ય ભલા માટે શાસ્ત્રને , છે આધીન થવાની જરૂર છે. અમે અમારી મરજી મુજબ બોલવા માંડીએ તે અમારે ર છે આ સાધુપષ પણ લાજે. અમારે ભગવાનના કહ્યા મુજબ ન બોલવું હોય અને જે પર અમારી મરજી મુજબ બોલવું હોય તો આ સાધુવેષ તજવો જોઈએ. આ જ શાસનના ગે અમે છીએ તે શાસનને ય જો વફાદાર ન રહીએ તો અમે છે . કેવા કહેવાઇએ ? છે માટે જ કહું છું કે- આ મુહપત્તિની પચાસ બેલ તે શ્રી જૈન શાસનને આ આરિસો છે. તે જે સમજી જાય તે અજ્ઞાન રહે ખરે? પોતે જે સાધુના પરિચયમાં આ પણ હોય તેને ય જે સુખશીલી દેખે તે તેના પગ ઢબાવતા ઢબાવતા ઢબાવતા તે સાધુને , છે ય ચેતવે. શ્રાવકો સાધુ સાધ્વીના માબાપ છે. માની જેમ બહુ ચિંતા કરે અને બાપની 8 છે. જેમ ખબર રાખે. તેવું કરવા છતાં પણ જો તેમાં ઠેકાણું ન પડે, તે સાધુ ન સુધરે છે , તે રાજા જેવા ય થાય. ગાંડા સેવકો મલી જાય તે સાધુનું પણ સત્યાનાશ
નીકળી જાય.