________________
એ હતા શ્રીમાન તેમને ત્યાં લક્ષમીના ભંડાર ભર્યા હતા. એક વખત રાત્રી એ શ્રીમાન સેઝ તલાછમાં પોઢી રહ્યા હતા તે અવસ.... રૂમઝુમ કરતી લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી આવી. દેવીએ શેઠને કહ્યું. તમારો પૂઢય પરવાર્યો છે, માટે હું સ દિવસ પછી જઈશ.” આટલા વર્ષે ઉચ્ચારી દેવી અદશ્ય થઈ ગઈ.
થોડીવાર આ શ્રીમાનને આધ્યાન થયું મુંઝાપિ થયે, મારું અને મારા પરી- 5 જ વારનું શું થશે?
તરત જ વિચાર ફર્યો.
લક્ષમીના સેવક તરીકે હું ક્યાં જીવન જીવી રહ્યો છું. હું ક્યાં લકમને સર્વસ્વ ઇ ૨ માની બેઠો છું. હું લક્ષમીને આધીન નથી. લક્ષ્મી મારે આધિન છે. લક્ષમીથે, ઇષ્ટ છે જ સાધવું હોય તે મારે મારાપણું વિસારવું ન જોઈએ.
જવાની તો છે. રોકાવાની નથી. આગ્રહ કરીને રાખવામાં મઝા નહી, એ જાય છે છે અને હું દીન-ગરીબ કહેવાઉં તેના કરતાં તેને લાત મારીને કાઢવી શી બેટી?
સુપ્રભાતના લગભગ ત્રણેક કલા વીત્યા બાઢ એ શ્રીમાને કુટુંબને ભેગું કર્યું. મધ્યજ રાત્રી પછીથી સઘળી બીના કહી સંભળાવી. શરૂઆતમાં આપણી પ્રતિષ્ઠા-આબરૂને જ વિચાર કર્યો ત્યારબાદ વિચાર આવ્યો કે
અર્થ—કામની દેશનાને નહી આપનારા સુસાધુઓ પાસેથી સાંભળ્યું છે
શ્રી જૈન શાસને (શા) લક્ષમી ભેગવવાનું વિધાન કર્યું નથી પરંતુ તેને સમાગે વ્યય કરવાનું વિધાન કર્યું છે.'
માટે, આપણે સૌ નિર્ણય કરીએ કે કસ વિસમાં સાતેક્ષેત્રમાં લખીને વ્યય છે. A કરીએ, દસમા દિવસની રાત્રીએ મારા મકાન જ, અગીયારમે દિને એ પણ નહિ અને છે ? આપણે બધા શ્રી જિનચરણે.
શ્રીમાનના પડતા બોલને સૌએ સ્વીકાર કર્યો. દસ દિવસમાં એ શ્રીમાને સઘળું છું ધન સાતક્ષેત્રમાં વાવી દીધું. દસમા દિવસની પાછલી રાત્રીએ લક્ષમીની અષ્ઠાત્રી છે જ દેવી પાછી આવી. છે સંથારે સુતા શ્રીમાનને જગાડી કહેવા લાગી. શ્રી શ્રીમાનજી! આપશ્રીને પૂ. ૬ છે ય વધી ગયું છે. હવે હું નહિ જાઉ,