SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ- ૧૦ અ૪-૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ : : ૧૦૨૧ તપ એટલે તેાષ. ઇચ્છા નિરોધ ઇચ્છા જાય તે રાગ જાય—માટે તપથી રામ પણ જાય અને લેાભ પણ જાય. ખાવા પીવાની કપડા લત્તાની લાલસાએ નાશ પામે છે. માટે ૧૮ પાપસ્થાનકને આત્માથી દૂર કરનાર નવપદનુ સેવન કરવા જેવુ છે. પાપરિહ. બનાવનાર નવપદ્મને આનંદ–ઉલ્લાસ-ઉત્સાહ અને સમજપૂર્વક સારી રીતે સેવા અને ભવ્યાત્માઓને આ માર્ગ વધુ ને વધુ જોડે. નવપદના આરાધમાં એવી શક્તિ બિલી ઉઠે છે કે તે પેાતે ધર્મમાં સ્થિર બને છે. અનેક આત્માએને ધર્મમાં સ્થિર બનાવી સિદ્ધિપ૪ પ્રાપ્ત કરાવવામાં સહાયક બને છે. સતત આત્મજાગૃતિ રાખનાર સૌના રખેવાળ પણ બને છે. નવપદનું કુટુ’» સિધ્ધચક્ર આવ્યા |સદ્ધભગવ'તે આપણને અવ્યવહાર રાશીમાંથી બહાર કાઢી-માતા તરીકેનું કામ મુ` છે. માતાએ પુત્રને જગત દેખાડયુ. તેમ વ્યવહાર રાશીમાં દેખાડનાર સ્થાપન કરનાર સુધ ભગવંત છે, અરિહંત પરમાત્માએ આપણે વ્યવહાર રાશીમાં પછી આ પણા આત્માને ઉંચે લાવનાર અરિહંત પરમાત્મા છે. આપણી ઢયા પળાવવા આપણા કષાય ઓછા કરવામાં નિમિત્ત અરિહંત પરમાત્મા બન્યા છે પિતા તુલ્ય બન્યા છે. અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં જેમ વ્યવહારમાં પિતા ગયા પછી કાકા પિતાના પુત્રને સંભાળે છે. તેમ આચાય ભગવત અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં વિશેષે સાચવે છે. માટે આચાર્ય ભગવાન એ કાઠા છે. ઉપાધ્યાય ભગવ ́ત મામા છે. સિધ્ધ ભગવંતને! ઉપયાગ અનંતજ્ઞાન અને ઘેન ચાલ્યા કરે છે. જ્ઞાનનુ મોટામાં મેટુ સુખ છે અને ઉપાધ્યાય ભગવંત સિધ્ધ ભગવંતના ભાઈ તુલ્ય છે. તે પણ જ્ઞાન સિધ્ધ ભગવત બનવાનું આપે છે, માટે ઉપાધ્યાય ભગવંત મામા છે. સાધુ ભગવંત એ આપણા ભાઇ–મેત છે. સમ્યક્રર્દેશન એ આપણા પ્રાણ પ્યારા વલ્લભ કે વલ્લભા પતિ-પત્નિ તરીકે . તિ જેમ પતિને મુક્તી નથી તેમ સમ્યકઇન એ ગમે તેવી કસોટીમાં પતિ પ્રત્યે સેવફા નીવડતી નથી. સમ્યજ્ઞાન એ ધન છે તેના દ્વારા આપણે શુધ્ધ ભાવથી આત્માન્ડ નીર્વાહ કરી શકીએ છીએ. સમ્યકચારિત્ર કરણ સિત્તરી ચરણુ અને સિત્તરી ૧૭૦ પેટા વિભાગ એ આપણેા પરિવાર છે. સમ્યક તપ એ આપણા આત્માનુ' ક્લેવર છેદેહ છે. અાહારી પદ છે. આમ નવપ૪જી મહારાજ એજ આપણુ` સાચું કુટુંબ છે. -
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy