________________
વર્ષ-૧, અંક ૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ :
શેઠજી એલ્યા, હવે મારે ન જોઇએ.
દેવી હે, હું જાઉં નહિ.
શેઠજી કહે, તુ... આવે તે પણ હુ તને રાખુ નહિ, સાચવું નહિ. એવા મારા દૃઢ નિર્ણય છે.
અગીયારમે દિને સૌ જગતના પૂજ્ય બની ગયા.
ધન્ય છે. સાચા શ્રીમાન છે!
—શ્રી વિરાગ
પૂ.આ.શ્રી વિ ગુણયશસૂ. મ.સા. તથા પૂ.આ.શ્રી વિ. કીર્તિયશસૂ. મ.સા.ની નિશ્રામાં શમેશ્વર કેપલેક્ષમાં ત્રિ દિવસીય વાચનાશ્રેણી પ્રસંગે હજારો શ્રોતાએ સમા ગવાયેલ.
કાંદીવલી
મૈં જિનવાણી સ્તવના ગીત !F
( રાગ : સુણુ ચંદાજી! )
હે શ્વેતગંગા ! મહેર કરી તુજ વહેણમાં સ્નાન કરવા દે હે જગમાતા! તારી મહેરથી આ જગ જન સુખમાં રાજે. જિનવર સુખ ગંગેત્રી ન્યારી, તેહથી નિ:સ્મ્રુત થઇ તું પ્યારી,
: ૧૦૨૩
થયા તટરક્ષક ગણધરો તારા, નનિક્ષેપા ભંગા સારા,
શમ-સંવેગાદિક ગુણુ ક્યારી...હે..૧
રચયીતા : મુ. રત્નયશ વિજય
સૂરિરાજ કરે છે. વિસ્તારા...હે...૨
ભવાભવનાં ૫ પે! તું ધેાતી, ભવિજનને પુણ્યસલિલ દેતી, ડુબકી દે, તે તેા લહે માતી સૂરિ-રામચંદ્ન જાણી તુજને, જિનવાણીરૂપે પીરસી જનને,
હે...૪
સુણી અટક્યાં ભવમાં ભમતાં અમે. ગુણ—કીર્તિ ગુરુ કને,
તુજ યશેાગાન ધરવા કાને, આવ્યા
દેજો. દેવિ ! શિવ-રત્ન મને,
હે...૫
વિ.સં. ૨૦૫૪ જેઠ સુદ ૧૨ શિવાર
ગાયક : સુશ્રાવક દક્ષેશભાઈ શાહ
હે...૩