________________
દુર્જનના સંગથી હાની
–શ્રી રાજેશ શાહ
આજે સહુને દુર્જનને સંગ વહાલો લાગે છે. સજજન માનવી દી. ગમતા ર નથી. દુજજન માનવી પોતાની દુર્જનતા ક્યારે પ્રગટ કરશે તે આપણે કરી શક્તા જ નથી, સમજી શક્તા નથી અને જોઈ શક્તા નથી. જજનનો સંગ હંમેશા માટે છોડવા છે જેવો છે એવા જનોને તે દૂરથી જ નમસ્કાર કરી તિલાંજલિ આપી દેવા જેવી ૨ છે. માટે જ કહ્યું છે કે
“સંગ કરવો હોય તે સજજનને કરજો પણ દુજજનને નહિ.” આ કહેવત ઉપર આપણે એક ભેળા હંસને યાઢ કેરી શું.
કોઈ કાળે બને નહી ને પણ બની ગયું. એક હંસ અને કાગડે મિત્ર બની બેઠી છે નદીના કીનારે કાઢવની વચ્ચે હંસ સ્થિર બની ઉભો હતો એકાગ્ર ચિત્તે પોતાનો જ ૬ ખોરાક આરોગી રહ્યો હતે. આ દશ્ય ઝાડ ઉપર રહેલા મિત્ર કાગડાએ જે યું. તેને . છે પણ મિષ્ટ ભોજન જોઈ ખાવાનું મન થઈ ગયું. કાં..કાં.. કરતાં કાગડા. નદીના 2. જ પ્રવાહમાં ઝંપલાવ્યું. ઝંપલાવવાની સાથે જ કાગડાની ચાંચ કાદવમાં ખેંચી ગઈ અને જ કે ફફડાવાની પાંખે સેવાળ-લીલથી ખરડાઈ ગઈ. હવે શું કરવું તે માટે પ્રશ્ન થઈ ગયો? જ ૨ ન તો ઉડી શકાય કે ન તે પાણીમાં છબછબીયા કરી શકાય. કાગડાભાઈ તે બરાબર જ જ ફસાયા આ જોઈ હસીને દયા આવી, તે બેલી.
| હે નાથ! આપ તો પરોપકારી છો, ઉદ્યાર છો. આપનો મિત્ર મરવા પડે છે. તે એક છે. તેને તે બચાવો. છે જેવી તારી ઈચ્છા તેમ કહીને હસ અને હંસી કાગડા પાસે પહોંચી ગયા. જ ના પિતાની ચાંચ વડે લીવ-સેવાળ દૂર કરી કાગડાભાઈને હેમખેમ કીનારે મુકી દીધો. ૬
ઉપકાર માનતે કાગડો બે , હે કૃપાળુ ! આપે મને જીવનદાન આપ્યું છે. જ આપને ઉપકારને બલે હું કઈ રીતે વાળી શકીશ? જે આપ મારા વનમાં પધારો છે તે હું કાંઈક આપની સેવા-ભક્તિ કરી ઉપકારનો બદલો વાળી શકું.
તરત જ હંસી બેલી ઉઠી, “સ્વામીનાથ! નબળા મનના માણસે ને સંગ છે ભારે વિપત્તિકારી છે. માટે એને આશ્વાસન આપી વિઢાય કરે.
પ્રિયે, તું તે ભોળી છે. દાક્ષિણ્યતા જોવો આકશ આપણે જાળવો જોઈએ.