________________
( ટાઈટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ચક્રવાક અને ચક્રવાકીનું મન એક આત્મા જુદી હોય છે. પરંતુ આપણી સાથે જોડાયેલ શુ િસાથે બુદ્ધિ જોડાય તો સિધ સાચી મળ્યા વગર રહે નહિ. સાચા ન્યાલ * જઈ જવાય.
૪પ . કરવાનું કહે છે. પણ અને ઘડપણ બરાબર સમજાઈ જાય તે સાચું ; | વડપણ આવી જાય. તો ધર્મમાં સુખ સામગ્રીનું તર્પણ અને સગપણ થઈ જાય.
સીનીયર થઈને નજીકથી શીખ. જુનીયર થઈને જ જવું નીયર–પાસેનું નજીકથી છે છે. જે તે એપ નજર આવશે. તું ખોટું જીવી રહ્યો છું. તું ખોટું કરી રહ્યો છે
ધર્મ એ ડ્રાયવર છે કે તે રાગને વિરાગમાં ફેરવે છે. ક્રોધને ક્ષમામાં ફેરવે છે. હું ૬ કુરતાને કરુણામાં ફેરવે છે. ધિકકારને વાતસલ્યતામાં ફેરવે છે. અકકડને નમ્ર બનાવે છે. 4 કામીને બ્રહ્મચારી બનાવે છે. બુદધુને બુધિમાન બનાવે છે. માનને નમ્રતામાં, માયાને ? સરળતામાં, લાભને સંતેષમાં, આ જગતમાં આવું ઉત્તમ ડ્રાઈવીંગ બીજા કોઈ કલાકાર છે કે વૈજ્ઞાનિક ન આવડતું નથી.
ધર્મ પૈસા કે વસ્તુની સામગ્રીથી ખરીદી શકાતું નથી. પરંતુ પૈસાના ત્યાગથી છે ખરીદી શકાય છે. અહિંસા અને તપને ઉત્પન કરનાર આત્માની ભૂમિ છે.
ધર્મ એ આસકિતને અસકત બનાવે આત્માને સશક્ત બનાવે. મન નપુસક ને છે - પુલિંગ બના, તે તેની ઉંચી કવોલીટી છે.
આ જગતની અંદર ટનબંધ કચરા ઉઠાવવા માટે મશીનોની શોધખોળ થઈ છે ( છે. પરંતુ આ ત્મિાના કચરા અદશ્ય દૂર કરવાની શોધ થઈ નથી. જે આત્માને કચરે છે જે તે નથી કાઢતો નથી તે વધુને વધુ મેલો થયા ફરે છે.
પઢા માં પ્રગતિ કરી, પંડમાં મતિ ગઈ માટે વિપત્તિઓની વણગાર આવ્યાજ કરે છે.
ઘરમ પતિ કરે વાઢ, પૂત્ર કરે વિવાઢ, અને પત્નિ કરે અનુવાઢ આત્મ ભાવ કરે 8 સંવાદ્ય તે વઈ જાય મેક્ષને પરિસંવાઢ.
શુભ કામ કરતા પરિણામનું ચિંતન નહિ. કર્મના ફળને લવ લેશ વિચાર નહિ . છે તે જ સાચુ શુભ કાર્ય છે.
છ દશા કહે છે. પૂર્વ પશ્ચિમ માતા વિતા, ઉત્તર સ્ત્રી દક્ષિણ મિત્ર ઉપર ગુરૂ 8 છે અને નીચે નાકરની છે.
નિસ સા વાસના અને રસના ત્રણ ગુણાકાર છે તેનું નામ છે સંસાર. સંસારનું છે સુખ સિમિત છે નિર્વાણનું સુખ અસીમ બની જાય છે.