________________
૨. વર્ષ ૧૮ અંક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮
( અનું. પેજ-૬૪૪ નું ચાલુ ) ૩ ગચ્છને એવી રીતે જાળવે છે કે તેમના પરિચયવાળા તે કહે કે ગુરૂ તે જ છે આવા જ જોઈએ ! સુખી માણસ પૈસાને ભિખારી હોય? પૈસા પાછળ દોડા દોડી છે સ કરે? પૈસાના આધારે ધમ મનાય કે ધર્મના આધારે ? પૈસાની મહેનતથી દુર્ગતિમાં છે છું જવું પડે અને સાધુપણાને પામવાની મેળવવાની મહેનતવાળે સદગતિમાં જાય. સાધુ ?? છે જેમ નિમા વૈમાનિક થાય તેમ શ્રાવક પણ વૈમાનિક થાય. ભગવાનને અને સાધુને ૨ જ ઓળખ્યા તેનું લક્ષણ શું ? ભગવાન થવાનું મન તે ભગવાનને ઓળખ્યા; સાધુ છે જ થવાનું મન તે સાધુને ઓળખ્યા.
આ મહાપુરૂષ છેક સુધી ટેકા વિના બેઠા છે. બિમારીમાં પણ ઊંહકારે કર્યો છે ર નથી. સમાધિથી મૃત્યુ પામ્યા છે. ભગવાન પાસે રજ માગીએ કે મરણ થાય તે . છે સમાધિ પૂર્વક થાય, મરીને જયાં જાઉં ત્યાં બેધિની પ્રાપ્તિ થાય. ભગવાન તારે ધર્મ છે
મળ્યા કાં તે જ જોઈએ છે. સંસાર ઉપર પ્રેમ છે કે ધર્મ પર? સાધુ એટલે કેવલ ૩ મોક્ષ માટે જ મહેનત કરનારે જીવ. શ્રાવક પણ મોક્ષ માટે મહેનત કરનારો છે જ જવ! સા બહુ મળ્યા હોય તે તે શાસનની પ્રભાવના કરે. શ્રાવક પોતે સારૂં ૨ જ મંદિર બાંધે તે પિતા માટે સારો બંગલે કદી ન બાંધે. આ ધર્મ જે જીવે છે છે તે જ ખરેખર માણસ! ધર્મ વગરના દાડા જાય તે માણસ નહિ! તેને નરકે જવાનું હું મન થયું છે, નરક જવા જે સામગ્રી જોઈએ તે મેળવવા આવ્યો છે. છે કેવળજ્ઞાન બહું સહેલું છે. બધી વસ્તુની મમતા ઉત્તરે તો કેવળજ્ઞાન આ રહ્યું. ૨ જ પૈસા માટે જેટલી મહેનત કરે તેટલી ધર્મ માટે કરે તે મોક્ષ આ રહ્યો. પૈસા ગમે કે જે દિ ઘમ ? મે કહો કે, પૈસો ગમતો નથી, ગમે છે ધર્મ. મારી પાસે પૈસે હોય અને આ દાન દેવાની તક હોય અને ન દઉં તે બને નહિ. ધર્મનું કામ આવે અને મારી ? છે તાકાત હોય તે ટીપ ન કરવા દઉં તેવા કેટલા મળે ? જે શ્રીમંતને દાન કરવાનું છે
મન ન થાય તે કે કહેવાય? ગરીબને પૈસાનું કામ કરવાનું મન થાય તે ઉઢાર છે શું કહેવાય.
- મહાપુરૂષના જેવા થવું છે તે માટે તેમને યાદ કર્યા. આ સંસારમાં હું જ રહેવું જ નથી વહેલા મોક્ષે જવું છે તે માટે સાધુ થવુ છે આવી જેની જ ઇચ્છા તે જૈન શાસનને સમજેલા કહેવાય. આવા મહાપુરૂષ આદર્શને આપીને
જાય છે, કરવા જેવું આ છે અને આ લીધા પછી કેમ જીવવું તે પાઠ આપીને જાય છે જ છે–આ યાદ રહે તે આમને યાદ ર્યા તે પ્રમાણ સૌ આમના જીવનના એકાદ ગુણને જ પામો, તે માટે પ્રયત્ન કરે તે ગુણાનુવાદ સાંભળ્યા તે સાર્થક થાય.