________________
૨ વર્ષ (૧૦ અંક-૩૬/૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૧ . ૨ ચૈત્યાયતન તથા તતસંલગ્ન સાધ્વાઢિપ્રાયોગ્ય સામાયિક પ્રતિક્રમણ–પૌષધ-પ્રવચનામ છે આ વ્યાખ્યાનશુપયોગિ શ્રમ વસત્યાદિ તઃ સમ્બધિ યતૂ મૂધને તેનેત્યર્થ છે એ નિશ્ચિત એટલે નિયમ-મહીયમાન એટલે પૂજા તુ-વ્યવસ્થા કરાતુ રક્ષણ કરાતુ કે એક એવું ટાયતન–જિનમંદિર. છે અહિ મુ. રા. શ્રી યશોવિ.મ. “મહીમાન” એ વિશેષણ “રત્યાયતન” શબ્દનું કર્યું છે ૨ છે અને “મહીયમાન” વિશેષણના ત્રણ અર્થ કર્યા છે પૂજાતું-વ્યવસ્થા કરાતુ-સંરક્ષણ કરાતું છે
વ્યાકરણના સારા અભ્યાસી ગણાતા અને ઉપા. શ્રી યશોવિજ્યજી મ.ના ગ્ર-ળે છે જ અને ટીકાઓ પર પોતાની આગવી ટીકાઓની રચના કરવાની પ્રવૃત્તિ કરનારા પણ ૪ છેમુનિ શ્રી “મડીયમાન” શબ્દનો પ્રયોગ કરવામાં ભૂલી ગયા લાગે છે.
“ હ પૂજાય એમાં મહ ધાતુનું કર્મણિ વર્તમાન કૃદંત રૂપ બનાવીને જ છે “મહીયમા" એ પ્રમાણેનો પ્રયોગ કર્યો છે તે ખોટો પ્રયાગ છે કેમકે “મહી ધાતુનું આ કણિ વર્તમાન કૃદન્ત આ પ્રમાણે બને છે “મહ ધાતુને પહેલા કર્મણિ પ્રયોગને $ આ સૂચક ‘ય’ પ્રયત્ય લગાડાય છે એથી મહય પ્રયોગ બનાવી વર્તમાન કૃદન્ત સૂચક માન’ પ્રયય લગાડાય છે એથી “મહયમાન એ પ્રમાણે “મહં ધાતુનું કર્મણિ વર્તમાન (કૃદન્ત)
બને છે “મહીયમાન રૂપ બનતું નથી એથી મહીયમાનના ‘પૂજાતુ-વ્યવસ્થા કરાતું છે અને સંરક્ષણ કરાતું” આ પ્રમાણેના ત્રણ અર્થ કરવા વ્યર્થ છે તેમજ ચીત્યાયતનું છે વિશેષ મનાવવું પણ યુકત નથી. ૬ નિશ્ચિત શબ્દને “મહીયમાન” શબ્દનું વિશેષણ બનાવ્યું અને નિયમેન પુજાતું
વગેરે જે બર્થ કર્યો એમાં પણ “મહીયમાન” શબ્દને “મહ ધાતુનુ કર્મણિ-વર્તમાન છે કૃદન્ત માનવાની ભ્રમણા જ કામ કરી ગઈ છે.
વાસ્તવિક રીતે “નિશ્ચિત મહીયમાન ઇત્યાત્રિ અક્ષયનીવિ શબ્દની વ્યાખ્યાના આ વાક્યમાં “નિશ્ચિત અહીયમાન ચીત્યાયનસમ્બનિવમૂલઇને એ પ્રમાણે “નિશ્ચિત” પઢને ૨ જુદુ પાડવું જોઈએ તેથી એ વાક્યને અર્થ “નિશ્ચિત રીતે નાશ ન પામતું એટલે કે છે નિયમાએ કરીને અખંડ રહેતુ ચીત્યાયન – જિનમંઢિર સંબધિ મૂલ ધન” એ છે આ રીતે થાય. પરંતુ નિશ્ચિત = નિયમ પુજાતું-વ્યવસ્થા કરાતું અને સંરક્ષણ કરતું છે છે એવું જિનાયતન = જિન મંદિર આવે જે મુનિશ્રીએ અર્થ કર્યો છે તે ચુકત છે ૨ જણાતું નથી.
તેમજ “નિશ્ચિત મહીયમાન ચિત્યાયતનસમ્બન્દિ “મૂલ ધનેન” ઈતિ.