________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) :
રજી. નં. જી.એન.૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
જ
VULIURE
છે સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમરાંદ્રસૂરીશ્વરજી મહારાજ છે.
દ્રવ્યક્રિયા પણ જે ભાવ લાવવા માટે કરાય તે તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી જ ઘુવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા છે ભગવાનના શાસનને પામીને જ
પણ સંસારમાં રખડે છે. * રમણતા પુદ્ગલમાં નહિ, પણ જે આત્મગુણમાં આવે તે મેક્ષ તો આ રહ્યો !
જીવનભર મન-વચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ!' છે રીબામણ પાપની હોવી જોઇએ; દુઃખની નહિ. શ્વપાક (ચંડાળ) જેવા કષાયથી છે હંમેશા દૂર રહેવું જોઈએ, જે આત્મકલ્યાણ સાધવુ હોય તો ! વિષયના પ્રેમીના હૈયામાં કઢિ પણ નવપદનો વાસ થતું નથી જન્મરહિત થવાના છે. ધ્યેય વિનાને ઘમ, ધર્મ નથી પણ અધર્મ છે. યતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન છે જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનું નામ છે માનવ ! ચંચલ એવા સંસારના સુખમાં મૂંઝાય, તેને સમઝુ કેમ કહેવાય ?
જેના વિના ચાલે જ નહિ તેવી બધી ચીજો “નશાખોર' કહેવાય. હું : જગત પ્રમાદનું સાથી છે. જૈનસંઘ પ્રમાદને વૈરી છે.
# જે પ્રમાઢના પ્રેમી હોય તે બધા ધર્મના વૈરી હોય. કે મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે. તેમાં સંસારની સાધના કરવી એટલે છે
સુવર્ણયાત્રમાં મદિરા પાન જેવું છે. દહ રત્નત્રયી માટે જ તરફડે તેનું નામ જેન! મારી પત્નત્રયીની-આરાધનામાં જ સઢા તત્પર તેનું નામ સુસાધુ હોશિયારી-સમાગે છે
વાળો જગતને તારે અને ઉન્માર્ગે વાળો તે જગતનું સત્યમશ મારે !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રતજ્ઞાન ભવન ૪૫, કિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું