________________
છ
લઘુ બોધ કથા
કાતીલ ઝેર કયું ?
પૂ. સા. શ્રી અનંત ગુણાશ્રીજી મ.
છે
રોકવાર વિદ્વાનની પરિષઢ ભરાઈ. તેમાં કાતિલ ઝેર કર્યું તે ઉપર બધા વિચાર કરવા લાગ્યા. દરેક જણ પોત પોતાની રીતે પ્રસિદ્ધ ઝેરોના નામ સૂચવવા લાગ્યા. તે જ જ વખતે એક અનુભવી તત્વવેત્તા વિદ્વાને બહુ જ શાંતિથી કહ્યું કે-“ભાઈઓ! ખરેખર કાતીલ ઝેર હોય તે કેળ છે. -
સારા સારા ડોકટરોને પણ અભિપ્રાય છે કે જેથી યુક્ત સ્ત્રી જે પિતાના ૨ છે બાળકને સ્તનપાન કરાવે તો તે દૂધ પણ ઝેર રૂપે પરિણામ પામી બાળકના મૃત્યુનું એ પણ કારણ બને છે.
અનંત જ્ઞાનિએ તો કહે જ છે કે, કેધ સમાન કોઈ કાતીલ ખેર નથી. કેબીલા છે માણસને બધા સાથે કડવા સંબંધો બને છે. તેનાથી સૌ દૂર જ રહે છે આ તો ઘણા છે બધાના અનુભવની વાત છે. જ એ દુનિયાનું ઝેર તે બહુ બહુ તે એક જ ભવન નાશ કરે છે. જ્યારે ક્રોધ જ રૂપી કાતીલ ઝેર જેને ચહ્યું તે તે ભવભવને નાશ કરે છે. ર માટે ધને દુનિયાનું કાતીલમાં કાતીલ ઝેર જાણી તેની કાલીમાને પડછાયો પણ જ આત્માને ન અભડાઈ જાય. તેની કાળજી રાખીએ તે કમમાં મ આપણા આત્માનું છે અહિત-નુકશાન તો નહિ જ થાય. સુષુ કિ બહુના!
$ (અનુસંધાન પેજ–પ૬પ નું ચાલું ) છે નથી. મારી માં બોલે છે, ઠગવિદ્યા કરે છે અને પિતાની ફાવતી વાતની સિદ્ધિને છે છે માટે ભગવાનના નામને ય દુરૂપયેગ કરે તે તેના જેવો “પાપાત્મા એક નથી. બધા જ છે
ભગવાને સાર અસાર કર્યો છે, સુસાધુ પણ તેજ સમજાવે છે, ધર્મ પુસ્તકોમાં પણ છે. છે તેમ લખ્યું છે. તમને સંસાર અસાર લાગ્યો ? અસાર હોય તે છેડવા જેવો લાદેના છ રાખવા જેવો? સંસારમાગની પુષ્ટિ કરે તેવાની એક પણ વાત મનાય ખરી? સમજે છે જ તો કલ્યાણ થશે. અણસમજુ આવાને આવા રહેશો તે સંસારમાં રખડી જશે ! આ