________________
એ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ : તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૫ છે છે અને જે અસપ્રવૃત્તિઓ ચાલુ થઈ તેનો વિરોધ પણ કર્યો જ છે. કેઈ અજ્ઞાન અને આ
જડશુસ લેકે તેને સુધારો ન કરે એ વાત જુદી છે. કે જ્ઞાનદ્રવ્યથી નિર્માણ કરેલ જ્ઞાન ભંડારના મકાનમાં જેમ ગૌચરી વાપરવા આદિની જ ૨ પ્રવૃત્તિ સાધુ આત્રિથી ન કરી શકાય અને કરે તે જ્ઞાનદ્રયના ભક્ષણને દેષ લાગે છે છે તેમ સાધુ -શ્રાવકાકિને ઉપયોગમાં આવતા દ્રવ્યને મેળવવા આવા ભંડારો મંદિરમાં કે છે આ મંઝિરની જગ્યામાં કેમ મુકાય? અર્થાત ન જ મુકી શકાય. છે. આવા ભંડાર મૂકવાની પ્રવૃત્તિ જે ચાલુ થયેલી છે તે અજ્ઞાન કે દ્વારા જ આ જ કરાયેલ છે.
શ્રાદ્ધઠિન કૃત્ય ગ્રંથની ટીકામાં–“રત્નસમુદ્રગટ દેવગૃહભાડાગાર (ગાથા ૧૧૧) છે દેવેદ્રરારિવચનમણ્યનુંસધેયમ.
આ પાઠમાં રત્નસમુદગક એટલે દેવગૃહભણહાર=જિનમંદિરમાં ભંડાર હોય છે. જ જિનમંત્રિરમાં ભંડાર હોય છે એ વાતની પણ સિદ્ધિ આ પાઠથી થઈ શકે છે. જે
જિન મંઝિરમાં એ ભંડાર વર્તમાનમાં જે અરિહંત પરમાત્માની સમક્ષ ચોખા, ૨ બઢામ રૂપા, નાણું વગેરે નાખવા માટે મૂકવામાં આવે છે તે લઈ શકાય અથવા જિન છે
મદિરના સમારકામાદ્ધિ માટેના મૂલધન (દેવદ્રવ્ય)ની મીલકતને પણ લાઈ શકાય. પરંતુ હું આ સાધુ-સાધવી માટે કે શ્રાવક શ્રાવિકાના ઉધ્ધાર માટે ધન ઉપાર્જન કરવાને ભંડાર ન જ જ લઈ શકાય. આ ભંડાર તે જિન મંઢિરમાં રખાય જ નહીં. દિ મુનિશ્રી યશ વિમ. સૂકમબુદ્ધિથી અનુસંધાન કર્યું હોત તે આવા ભંડારો
મુકવાની અસવૃત્તિને ટેકે આપનાર પં. શ્રી સુંદર વિ. મ.ને અભિપ્રાય સાચો 4 જ ન લાવાત. પણ શું થાય. “જિનાયતન સંબંધિ મૂલ ધન” પઢથી અક્ષયનીવિ રૂપ મૂહા5 ધનમાં સાધુ સાધવી-શ્રાવક શ્રાવિકા તથા ઉપાશ્રયાદિ સંબંધિ ધનને પણ સમાવેશ ૮ કરવો હતો અને એવી પોતાની માન્યતાને પુષ્ટ કરવી હતી માટે પં. શ્રી જયસુંદર જ છે વિ.નો અભિપ્રાય પણ અહિં પિતાની ટીકામાં મુનિશ્રીએ લીધે છે પણ તે શાસ્ત્રસંગત છે જ નથી તેમજ ગીતાર્થ સંમત પણ નથી.
ઉપાધ્યાય શ્રી યશ વિ. મ વિરચિત ઢાત્રિશદ દ્વાત્રિશિકા ગ્રંથની ભકિત છે હતી કાત્રિ શિકામાં “અવ્યયની વિ=પરિપાલન સંવર્ધનદ્વારાડીયમાનમૂલધામ એ. પાઠને જે જ છે અર્થ પં. શ્રી અભયશેખર વિ. ગણિવરે કર્યો છે તેનું પણ જે મુ. શ્રી યશ વિ.એ છે
અનુસ ધાન કર્યું હોત તો જિનાયતન સંબંધિ મૂલધન રૂપ અક્ષયની વિમાં સાધુ-સાધ્વી