SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : ૮૯૪ : : શ્રી જૈન શાસન [ અઠવારિક] ? યદ્યપિ દેવદ્રવ્યાઇ ભિન્નપિ મૂલ ધનસ્ય ભાડાગાર જિનાલયસ્યાડઃ “હિર્વા2 cવસ્થાપ્યતે જિનાયતનસંલગ્નશ્રમણાયતને વા યદુતા ન્યત્ર મુત્રચિહ્ન-ઈતિ તુ સ્પ લેખા- ૨ છે ભાવાત દુર્વિયમ્ - તથાપિ ત્યાતન સંબંધિમૂલન “પદેન પૂર્વકાલે જિનાલયસ્યાન્તબહિર્વા સાધુ૨ સાધ્વી-સાયકિધારાદિકાર્યોપષ્ટભાઈ શ્રાવકાઝિભિવૃદ્ધિમાનીયમાન ભા રૂડાગા- જ વસ્થાપ્યતે સમેતિ જ્ઞાયત ઈતિ. અસ્મવિદ્યાગુરૂચરણ શ્રી જયસુંદરવિજય ગણિવર છે વ્યાચક્ષતે અહિ જિનાયતન સંબંધિ મૂલધન પ૪થી સાધુ-શ્રાવકાદિના અંગત ( પગમાં જ આવતા ધન માટે જિન મંદિરની બહાર કે અંદર ભંડારે રાખવાની પ્રવૃતિને વ્યાછે જબી ઠરાવવાની પં. શ્રી સુંદર વિ. મ.ની વિચારધારા શાસ્ત્રસંગત નથી અને તે જ અહિં એમનો અભિપ્રાય મુ. શ્રી યશ વિ. મ. જણાવ્યું તે પણ યુક્ત નથી જ “ચિંત્યાયતન સંબંધિ મૂલ ધન પદેન પૂર્વકાલમાં જિનાલયની અંદર અથવા ૪ ૬. બહાર સાધુ-સાવી તથા સાધર્મિક-શ્રાવક શ્રાવિકાના ઉદધારાદિ કાર્ય માં ટેકા રૂપ છે બને એ હેતુથી શ્રાવકાદિ વડે વૃદ્ધિ પમાડનારા ભંડાર મુકવામાં આવતા હતા. આ પ્રમાણેને પં. શ્રી સુંદર વિ. ગણિવરને અભિપ્રાય દર્શાવામાં આવ્યું છે એમાં છે કે સત્યાંશ છે કે નહિ તે સુમબુદિથી વિચારવા જેવું છે. કેમકે સાધુ-સાવીને ઔષધાદિ દ્વારા અંગત ઉપયોગમાં આવે એ માટે તથા $ શ્રાવિકાદિને ઉધાર કરવા માટે જોઈતા ધનને ઉપાર્જન કરવા જે ભંડારે જિનમંદિરમાં છે કે તેની બહાર મુકાતા હતા તે ભંડારોને મુકવાની પ્રવૃત્તિને જૈન શાસનન. આચાર્ય જ ભગવંત વગેરે ઉચિત ગણતા ન હતા. જિનમંદિરમાં આવા ભંડાર ન મુકાય એમ જણાવતા હતા. મંદિરમાં અરિહંત પરમાત્માની સમક્ષ ભંડારમાં મુકાવેલ દ્રય સાધુ $ છ આદિના ઉપયોગમાં આવી શકે નહીં તેમજ જિનમંદિર દેવદ્રવ્યનું હેવાના કારણે તે છે જ દેવદ્રવ્ય રૂપે થઈ જવાના કારણે દેવદ્રવ્યની જગ્યામાં સાધુ આદિના ઉપયો માં લેવાના છે ક વ્ય (ધન)નું ઉત્પાદન કરવા ભંડાર ન મુકાય પછી મંદિરની અંદર કે બહાર. મંઠિરમાં ભગવાન સમક્ષ ચોખા, બઝામ, રૂપા, નાણુ વગેરે નાખવા માટે ? ઇ ભંડાર મુકવાની પ્રથા વર્ષો જુની ચાલી આવી છે એમાં કઈ પણ આચાર્ય આદિને આ વિરોધ થયો નથી. અને એ ભંડારમાં આવેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જમા કરાતું આવ્યું છે. શાસ્ત્રમાં જેનું વિધાન નથી આવતું એવી કેટલીક સમ્પ્રવૃત્તિઓ પાછળથી પણ દિ જેના શાસનમાં પ્રચલિત થઈ હોય તેને આચાર્ય ભગવંત વગેરેએ વિરોધ કર્યો નથી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy