________________
જ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨–૫–૯૮ : '
; ૮૯૩. લગતા કાર્યો ( સમારકામ વગેરે)માં જ વપરાય. ઉપાશ્રયઢિ કે સાધુ આદિના કાર્યોમાં રે વિજ ન વપરાય કેમકે એ કપિત દેવદ્રવ્ય છે. કે જિનભકિત નિમિત્તે જે બેલીયો બોલાય છે તેનાથી આવેલ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય
પણ કપિત દેવદ્રવ્ય ન કહેવાય. જ્યારે જિનમંદિર બંધાવનાર શ્રાવક જિન મંઠિરના છે. છે જિર્ણોધારાત્રિના સારસંભાળ કરવાના કાર્ય માટે પોતાની મૂડીમાંથી જે ધન જુદુ કાચું પર જ હોય તે કપિત દેવદ્રવ્ય કહેવાય. બંને દ્રવ્ય કહેવાય દેવદ્રવ્ય જ પણ એક કલ્પિત છે દેવદ્રવ્ય કહેવાય અને એક દેવદ્રવ્ય કહેવાય. બંને આવે તે જિનમંદિરના ઉપગમાંજ જ
ઉપાધ્યાય શ્રી યશ વિ. મ. કૃત ભકિત કાત્રિશિકાની ટીકામાં અવ્યયનવિ પરિપાલન સંવર્ધન દ્વારાહીયમાનમૂધનમ (૫–૧૦)
અવ્યય નીવિ’નો અર્થ કરતા ઉપા. શ્રી યશ વિ. મ. જણાવે છે કે પાલન અને ૨ જ સંવર્ધન કરવા દ્વારા “અહીયમાન નાશ ન પામતું એટલે કે અખંડ રહેતું મૂલધન છે છે એ અવ્યયની કહેવાય. અહિંયા “અવ્યય’ શબ્દનો “અહિયમાન” અર્થ કર્યો તેમજ અક્ષયનીધિમાં પણ અક્ષય “શબ્દને અહિયમાન” એ જ અર્થ લેવો જોઈએ.
તેથી કરીને નિશ્ચિત મહીયમાન ઇત્યાઢિ વાક્યમાં નિશ્ચિત અહીયમાન એ પ્રમાણે છે આ જ પદે વિલેષ કરવો જોઈએ. નિશ્ચિતન મહીયમાન એ પ્રમાણેને વિશ્વેષ કરવો છે જ યુક્ત નથી. છે ઉપાધ્યાય શ્રી યશ વિ. મ. પિતાની ટીકામાં “જિનાયતનસંબધિ એ પ્રમાણે જ
કહ્યું છે પરંતુ જિનાયતનાદિસમ્બધિ એ પ્રમાણે કથન કર્યું નથી અર્થાત્ “જિના- ર આ યતન શબ્દને “આઢિ પત્ર લગાડયું નથી એથી અક્ષયનીવિ રૂપ મૂલધન જિનમંદિર
સંબંધી જ લેવું જોઈએ. જે જિનમંઝિરના જ સારસંભાળમાં વપરાય. ઉપાશ્રયાત્રિ છે કે સાધુ આદિના ઉપગમાં એ ન જ વપરાય. . આ માટે જ “અભિસન્ધિવિશેષશુદધેન” એ પદનો અર્થ “અક્ષયનીવિ રૂ૫ જિનાયતન છે જ સંબંધિ મૂલધન જિનમંદિરના સારસંભાળના કાર્યોમાં જ વાપરવાનું પણ પોતાના છે કે પિતાના કુટુંબ આત્રિના ઉપયોગમાં ન લેવાઈ જાય તેની કાળજી રાખવાનો જ છે જ આશય રાખ' એ કર ચુકત છે અને આવા આશયથી શુધ એવું મૂલધન બાલ- ૩ છે. વૃધગ્લાન સાદુ –સાધર્મિકાધિને ટેકારૂપ બનતું હોવાથી સાધુએ જિનમંદિરની બાજુમાં ૬િ રહેલ મંડપાકિમાં ધર્મોપદેશ કરવા માટે રહી શકે,
આ મૂહ-ધન બાલવૃધ્ધગ્લાન સાધુ–સાઘર્મિકાઢિને કઈ રીતે ટેકા રૂપ બને તે હી છેહકીક્ત પૂર્વે ચ.મેએ બતાવી છે.