________________
૧૦૧૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે આપે છે. સ્વાથી માનવ તેનું છેદનભેદન કરે છે તો પણ તે ગૃહનિર્માણાઢિ કાર્યમાં ઉપયોગી બને છે. વૃક્ષની આવી ઉપકારિતા જોઈને જ કેઈ કવિએ લલકા .
તડકો માથે વેઠી વેઠી શીળી છાયા આપે. લોક કૃતદની તે યે એને સ્વાર્થની ખાતર કાપે. પ્રાણ લગી ફળફૂલ દઈને ફરજો પાર ઉતારે.
તરુવર જેવી સેવા મળજો, એક જ તમન્ના મારે.” ૨ જેવું તરૂવર તેવું જ સરેવર પણ છે. તેના કિનારે આવી ક‘ક તૃષા છીપાછે વતા હોય છે તે કઈ દેહના દાહને દૂર કરે છે. કોઈ શરીરને સ્વચ્છ કરે છે. સરોવરને જ છે. આ ઉપકાર પ્રશસ્ય છે. માજી ! મને પણ આપની સેવા મળજે. એજ મારી તમન્ના છે. ? એજ મારા અરમાન છે. ખરેખર ! આ તે કઈ ખાનદાન કુલનું બીજ છે. એ કાંઈ 9 આવેલા અકસ્માતથી ખાનદ્રાની છોડી દે તેમ નથી. જુઓ ખાનદ્રાની તે આનું નામ?
સધર્મચારિણી તે આ ? અર્ધગના તે આ ! પતિના સુખે સુખી પતિના દુઃખે દુઃખી છે આ છે. આર્યાવર્તની સંસ્કૃતિ આદર્શ ભૂત સન્નારી! આપણને સૌને આદર પૂરો પાડે છે. ૨ કેવી હતી–મા-દીકરાની અવસ્થા. જ્યાં કઈ સહાયક મળશે એની આશા પણ ર ન હતી. છતાં....! મળી ગઈ દેવદુલારી. સંસ્કારી માનું જીવન જાગતુ બીજ. કેવી કે જ હશે એ પુત્રવધુ ! અંધ પતિને પણ પ્યાર કરી મા-દીકરાની લાકડી બનવા સ્વયં આવી 3 ચૂકી. ત્રણેન ત્રિવેણી સંગમ સજાય. માનવતા-નિસ્વાર્થતા-ખાનદાનીનો ત્રિવેણી સંગમ. ૨. ત્રણે એકબીજાના પ્રેરક અને પૂરક બની મનખાને ઉજમાળ બનાવી રહ્યા. એનું દુનિયામાં છે છે કે સાચું નહિં. તેનો ભગવાન ખરું ને? નિરાધાર મા-દીકરાની સેવા કરવા આવેલી પુત્રવધુ ઘરની જ રાણી નહિ પણ આખા ગામની રાણી બની જાય છે.
ખરેખર એક કવિએ સાચું જ કહ્યું છે. નિશા છોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. પતનનું હર પગથિયું, એક નવું ઉત્થાન લાવે છે. નિરાશાપણે ખંખેરી, નવી આશા પાંગરતી,
શિશિરે તે વસંતની, હમેશા પૂર્વગામી છે.
અને આવું જ કાંઈ નવસર્જન માતૃહઠયા મા, માતૃવત્સલ પુત્ર ઉ.યના જીવનમાં જ બની ચૂક્યું. હવે સ્વયંવર દેવદુલારી કન્યા જાતજાતની પ્રવૃત્તિ કરી ઘર-સંસાર ચલાજ વવા લાગી. માજીને કામમાંથી નિવૃત્ત બનાવ્યા. બંને અપંગ, અનરાધાર, વ્યકિતઓના છે. જીવનને આશાપૂર્ણ હર્યું ભર્યું બનાવ્યું. તે પણ સંદેવ હસતે મુખે વહુ તે. રાંકનું રતન છે