________________
વર્ષ ૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૧૫
આ પર્વનું દર્શન કરાવી મહાપર્વની વિશિષ્ટ આરાધના પ્રભાવનાના સંદેશ આપ્યા.
આ રીતે સ્વર્ગથ સૂરિદેવની શ્રી સમેત શિખર તીર્થરાજની સુરક્ષા નિમિત્તે છે અષાઢ . ૮ થી જાપનો પ્રારંભ થયો અને અષાઢ વઢ ૧૪ ના શ્રી સૂરિરામની છઠ્ઠી છે સ્વર્ગાર ણ તિથિ તથા તીર્થાધિરાજની સુરક્ષા નિમિત્તે શા. વેલચંદભાઈ ધારશીભાઈ ને પરિવાર તરફથી એક ધાનના સમૂહ આય બિલ થયા.
કલકત્તામાં મહોત્સવની હારમાળ . આ. ભગવંતપ્રભાકરસૂરિ મ.ના શિષ્યો મુનિ મોક્ષરક્ષિતવિ. મ.ની નિશ્રામાં કેનીંગરૃટમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવાયો તેમજ કરછી ઉપાશ્રયમાં શાંતિ સ્નાત્ર 8. મોત્સવ ઉજવાયો તેમજ પૂ. વિમલરક્ષિતવિ. મ.ની નિશ્રામાં ભવાનીપુરમાં સાધર્મિક વાત્સલ્ય મહાપૂજન સહિત ભવ્ય મહોત્સવ ઉજવાયો તેમજ દાદાવાડીમાં ૧૫૦ વિદ્યાર્થી સહ પાઠશાળાની ભવ્ય ઉજવણી, સાધર્મિકભકિત થયેલ. તેમજ વિમલરક્ષિત વિ. તથા છે મોક્ષરક્ષિત વિ.ની ઓળીએ નિમિત્તે સંઘપૂજન, પૂજા આઢિ ભવ્ય મહોત્સવ થયો. છે તારાબેન કાંકરીયાને ત્યાં ભવ્ય વર્ષગાંઠ ઉજવાઈ તથા પ્રભુરક્ષિત વિ.ના જેઠ સુદ બારસ છે છે ના બે વર્ષની દીક્ષાની પુર્ણાહુતિ નિમિતે સંઘપુજનને ચઢાવો સારો થયેલ તેમજ સંઘ પુજન થયેલ.
કેનીંગ સ્ટ્રીટમાં જેઠ સુઢ ૮ ની આત્મારામજી મ.ની ૧૦૧ મી તિથિ નિમિત્તે ? K ગુણાનુવાઢ જેઠ સુદ્ધ ૧૦ કેનીંગ સ્ટ્રીટમાં દેરાસરની વર્ષગાંઠની ઉજવણી સાધર્મિક { વાત્સવ દ એલ. મક્ષરક્ષિત વિ. તથા પ્રભુરક્ષિત વિ.ના પ્રેરક પ્રવચન થયેલ. તેમનું આ ચોમાસું ભવાનીપુર કલકત્તા દેરાસર સામેના મકાનમાં થયેલ.
સા ઇન્દ્રપ્રભાશ્રીજી એ દરેક મહોત્સવને દીપાવ્યા છે. તેમનું ચોમાસુ શ્રી છે એપાર્ટમેન્ટ હાવરામાં થયેલ છે.
ઇન્દોર શહર મેં જેન વેતામ્બર યાત્રિ કે લિયે આવાસ એવમ્ ભેજન વ્યવસ્થા
મા વા ક્ષેત્ર કે અનેક જૈનતીર્થો જેસે માણ્ડવગઢ, ઉજજેન, નાગેશ્વર, હાસમપુર 4 લક્ષમણજી, અમફેકા, મોહન ખેડા, મસી આઢિ કે બીચ સ્થિત ઇન્દોર એક મહત્વપુર્ણ
વ્યાવસાયિક એવં ઔદ્યોગિક કેન્દ્ર છે, જેને સમાજ કે નિરન્તર આવાગમન કે કારણ નગર મેં તાંબર જૈનિ યાત્રિયો કે ઠહરને હેતુ આવાસ વ્યવસ્થા એવમ્ શુદ્ધ ભજન હેતુ ભોજનશલા કી કમી મહસૂસ હરહી થી, કર્મી કપુરે કર લિયે નગર મેં રામબાગ સ્થિત કાઢાવાડી મે એક ટ્રસ્ટ “શ્રી કાલડી પાર્થિક ટ્રસ્ટ”
: