________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
(
\\
Lષ્ટ સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
છે કે જેને ભગવાન મલી જાય, ભગવાનને માર્ગ ગમી જાય તેણે જ આ કલ્યાણક બરા- છે
બર ઉજવ્યા કહેવાય. ભગવાન આપણું હિંયામાં આવવા જોઈએ ભગવાનની એક એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિશ્યાવને છે કાઢવાનું છે, સમ્યકત્વ મેળવવાનું છે, મિથ્યાત્વ પર ગુસ્સો આવે જોઇએ અને તે સમ્યકત્વ પર પ્રેમ થવો જોઈએ. : તને વળગેલી લક્ષમી તારે સત્યાનાશ કાઢનારી છે એમ ભગવાને પહેલાં જ કહ્યું. છે બીજા નંબરે ભેગને ભૂંડા કહ્યા, ત્રીજા નંબરે દુનિયાના સુખની ઇચ્છાને મૂડી કહી અને ચોથા નંબરે દુનિયામાં જે કાંઈ પણ સારૂં તેને ભૂંડ કહ્યું. આ બધી ઈચ્છાઓ પર કયારે જાય? જ્યારે આ સંસાર ભૂ લાગે ત્યારે. કે ભગવાન મહાવીરને સમજ્યા હોઈએ તે સંસાર કાળા કેર કેવો લાગવો જોઈએ. છે ધર્મ જ એક સારામાં સારી ઉત્તમ ચીજ લાગવી જોઈએ એવા છાનું ૪ કલ્યાણ
થવાનું છે. ધર્મ કરતા હોય પણ હૈયા ભૂંડા હોય તો તેનું કદી કલ્યાણ થવાનું નથી. જ જ છે જીવને સુખી કર હોય તે મોક્ષે મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નહિ
જીવ સુખી ત્યારે જ કાં તો એ મેક્ષમાં જાય અથવા તે સમક્તિની પ્રાપ્તિ કરે છે ૨ સંસારમાં સુખી સમકિતી અને સમકિતનો અથી. છે ક બોલે તમે બધા સુખી છો કે દુઃખી ? સમકિતને અથી દુઃખની ફરિયાદ જ ન
કરે. ગમે ત્યારે પૂછે તે કહે આનંદમાં. કેમ આનંદમાં ? તો કહે કે દેવ-ગુરૂ-ધર્મ ? મલી ગયા છે. દેવ-ગુરૂ-ધર્મની જેને સામગ્રી મળી હોય તેને દુ ખ શું? સંસારના સુખની સામગ્રીને સુખ માને તે પહેલા નંબરના દુઃખી છે. આ સામગ્રી સુખ રૂ૫ રે
ન લાગી હોત તે તમે દુખી હેત જ નહિ. સમકિતને અથી પણ સુખી અને સમજુ છું ન હોય તે કઈ દિવસ ખાવાની પૈસા ટકાની પહેરવા ઓઢવાની ફરીયાદ જ ન કરે છે
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) - c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક છે. * સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું