________________
છે
!
મન ની ચ મ ગ દ શ ન
છે --પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ૯
આજે એકતાને યુગ ચાલે છે. તે બધા કહે છે કે-“એકતા તે જ શ્રી જૈન છે છે શાસનનો પાયો છે. ભગવાનની આજ્ઞા નહિ!” જ્યાં આજ્ઞા નહિ તેની સાથે એકતા એ પણ શી રીતે થાય? આજના ઘણા શ્રાવકે મને પણ કહે છે કે-“સાહેબ! મૂકીને - પંચાત ! તમને બધાએ એકતા કરી નાખી અને આપણે રહી ગયા તેમ લાગે છે !! ૨
તેમની એકતાનું સત્યાનાશ ગયું તે નથી જોતા !! એકતા નહિ કરનારા મૂરખા છે- છે છે તેમ કહે છે, લોક શું કહે તેની પરવા નથી, અનંતજ્ઞાનિએ શું કહે છે તે જેવું છે. આ જ સાવચેત નહિ રહો તે કામ નહિ ચાલે. સમજુ પહો તે જ બચી શકશે. અમારામાં શિ દિ અનંતજ્ઞાનિ એના વચન ઉપર શ્રદ્ધા છે માટે અમે બચવાની મહેનત કરીએ છીએ અને છે હું તમને ય બચાવવાની મહેનત કરીએ છીએ.
પ્ર૮ : એકતા માટે માર્ગદર્શન બતાવે ને ?
ઉ૦ : જે બધાની સાથે એકતા કરવાની હોત તે ભગવાન નવું શાસન છે જ સ્થાપત નહિ.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ શાસન સ્થાપ્યું ત્યારે અબજે મનુષ્યોમાંથી 8 જ કેટલાને શ્રી સંઘમાં લીધા ? ભગવાનના સાધુ માત્ર ચૌઢ હજાર (૧૪૦૦૦ ), સાધ્વી છે ર છત્રીશ હર (૩૬૦૦૦), શ્રાવકે એક લાખને એગણ સાઈઠ હજાર (૧,૫૯,૦૦૦) અને આ શ્રાવિકા 2 લાખને અઢાર હજાર (૩,૧૮૦૦૦). ભગવાનના શ્રી સંઘમાં કાણું આવે? S. આ સાધુપણું પામ્યો હોય તે અથવા સાધુપણું પામવાની ઈચછા હોય તે સંસારમાં જ છે ત લહેર કરવું. હોય તેને તે શ્રી સંઘમાં નંબર પણ નથી. છે ગમે તેમ બધાની સાથે એકતા કરો તેમ કહેનારા તે શાસનના વિરોધી કહેવાય છે
અમે તે ધર્મનું માર્ગદર્શન આપીએ. એક્તાનું માર્ગદર્શન આપવું હોય તે ધર્મને ૬
આઘો મૂકવો પડે. જગતના સઘળાય જીવોનું ભલું થાવ તેમ ઇચ્છીએ, કેઇનું પણ ના હું ભૂંડું ન ઇચછીએ પણ જગતના બધા મને સારા કહીએ? આજે યુગ કે છે તે છે શું તમને ખબર નથી ? આજે સારાને લાત મારે છે, ખોટાને પઠડે છે, ખોટા માર્ગે બધાને એક એ લઈ જવા માગે છે-આ વિચાર કે છે?
અ જે કહે છે કે-જૈન સંઘનો પાયે એક્તા છે. તેવામાં તે એક્તા ખાતર છે હું ભગવાનને મૂકયા. ગુરૂને ય મૂક્યા અને શાસ્ત્રને ય આવું મૂક્યું. ગુરૂએ જે સારું કરી છે