________________
છે
૭૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨
૩. સામાવાળાને ટીશ કાઢતા સામાવાળાએ આંક : ૧૩ થી લેખીત જવાબ જ આ રજુ કરેલ છે. તેમાં માંગણીના નિવેઠનની હકીકતેને ઈન્કાર કરેલ છે. અને એવું જણ- ૨ ૬ વેલ છે કે, સામાવાળા સંસ્થા ઉદ્યોગની વ્યાખ્યામાં આવતી નથી અને અરજલારો છે
કામઢારોની વ્યાખ્યામાં આવતા નથી. તે પ્રાથમીક મુદ્દા ઉપર રેફરન્સ રઢ થવાને પાત્ર છે જ છે. તે સિવાય માંગણીના નિવેઝનની હકીકત તેઓ સ્વીકારતા નથી. અરજદારોને છે તેમને છુટા કરેલ નથી પરંતુ તેઓ જાતે જ કામે આવતા બંધ થઈ ગયેલ છે. તેઓ છે છે બીજી જગ્યાએ કમાય છે તે જોતાં તેમનો રેફરન્સ ખર્ચ સહીત ૨૩ કરવા વિનંતી કરી છે કરેલ છે.
૪. આંક : ૧૭ થી અરજદારોએ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ છે. સામાવાળાએ છે. આ તમામ કેસો એકત્રીત કરી પ્રાથમીક મુદ્દે પ્રથા સાંભળવા વિનંતી કરેલ. જેના ઉપર જ ૪ દાહઢારની જુબાની ઉપરથી આ મુદ્દો નક્કી થાય તેમ છે-તેમ જણાવતા કામઢારની જ આ જુબાની લેવામાં આવેલ છે. અરજદારને તપાસતા તેઓ એમ જણાવે છે કે, તેઓ આ જ સંસ્થામાં રહેતા અને ૨૪ કલાક કામગીરી કરતા. સંસ્થા જિનશાળા અને ધર્મશાળા , જ ચલાવે છે. યાત્રાળુ પાસેથી ભજનનો ચાર્જ અને રૂમનું ભાડુ લેવામાં આવે છે. આ ( સંસ્થાને ભાડાની આવક પણ છે. ઉલટ તપાસમાં તેઓ એમ કબુલ કરે છે કે, સામાછે વાળા સ સ્થા ધર્મસ્થાન હોવાની વાત ખરી છે. સામાવાળાએ આ મુદ્દા અંગે કઈ છે પુરા લીધેલ નથી.
પ. અરજદાર તરફે દલીલ કરવામાં આવેલ છે કે, સામાવાળાને પ્રાથર્મક વાંધો છે છે એ છે કે, સંસ્થા ઉદ્યોગ નથી, સામાવાળા મંદિર હોવાને કેઈ પુરાવો નથી. એક છે તેમને કેઈ જુબાની લીધી નથી. રેફરન્સ મંડળની સામે કરવામાં આવેલ છે. રસ્થામાં જ જ જમવાને અને રહેવાનો ચાર્જ લેવામાં આવે છે. નફા ઉપર ચાલતી સંસ્થા છે તે ૨ જોતાં મંડળને ઔદ્યોગિક વિવાઢ ધારો લાગુ પડે છે. સંસ્થા કે મશીઅલ સંસ્થા છે જ તેથી પ્રાથમીક મુદ્દો રઢ કરી કામઢારને રેફરન્સ ખર્ચ સહીત મંજુર કર લેઈએ. છે
૬, સામાપક્ષે એવી રજુઆત કરવામાં આવેલ છે કે, અરજદારોની જુબાનીમાં શું . સામાવાળા સંસ્થા ધામીક સ્થાન હોવાની કબુલાત આપે છે. વળી સંસ્થામાં જે ચાર્જ ર
લેવાય છે તે ફક્ત નામ જ લેવાય છે. વેપારી ધોરણે તે ચાર્જ લેવામાં આવતે જ જ નથી. અને આ રકમ યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તેની સગવડતા માટે રાખવામાં આ જ આવેલ છે જેની પાછળ કેઈ નફો કમાવવાને ઉદ્દેશ નથી પરંતુ ધર્મધ્યાન કરવા આવેલ જ માણસોને મઢદરુપ થવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. ફક્ત તેટલા જ કારણોસર